શોધખોળ કરો
ગુજરાતમાં આ પાટીદાર મુખ્યમંત્રીએ સૌથી પહેલા જાહેર કર્યું હતું નવરાત્રી વેકેશન?
1/4

આ અગાઉ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને પાટીદાર નેતા કેશુભાઇ પટેલ પ્રથમવાર 1995માં મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમણે નવરાત્રી વેકેશન જાહેર કર્યું હતું. તે સમયે 10 દિવસનું નવરાત્રી વેકેશનની જાહેરાત કરવામાં આવી હતી. જ્યારે દિવાળી વેકેશનના દિવસોમાં ઘટાડો કરીને 14 દિવસ કરી દેવાયા હતા.
2/4

રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી વિભાવરીબહેન દવેએ જણાવ્યું હતું કે, રાજ્યની તમામ શાળા-કોલેજોમાં આગામી નવરાત્રીમાં 15થી 21 ઓક્ટોબર દરમિયાન વેકેશન રહેશે. બે દાયકા બાદ ગુજરાતમાં નવરાત્રી વેકેશન જાહેર કરવામાં આવ્યું છે.
Published at : 29 Jul 2018 02:52 PM (IST)
Tags :
Navratri VacationView More
ટોપ સ્ટોરી
દેશ
ગાંધીનગર
ધર્મ-જ્યોતિષ
ક્રિકેટ





















