શોધખોળ કરો

ગુજરાતમાં આ પાટીદાર મુખ્યમંત્રીએ સૌથી પહેલા જાહેર કર્યું હતું નવરાત્રી વેકેશન?

1/4
આ અગાઉ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને પાટીદાર નેતા કેશુભાઇ પટેલ પ્રથમવાર 1995માં મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમણે નવરાત્રી વેકેશન જાહેર કર્યું હતું. તે સમયે 10 દિવસનું નવરાત્રી વેકેશનની જાહેરાત કરવામાં આવી હતી. જ્યારે દિવાળી વેકેશનના દિવસોમાં ઘટાડો કરીને 14 દિવસ કરી દેવાયા હતા.
આ અગાઉ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને પાટીદાર નેતા કેશુભાઇ પટેલ પ્રથમવાર 1995માં મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમણે નવરાત્રી વેકેશન જાહેર કર્યું હતું. તે સમયે 10 દિવસનું નવરાત્રી વેકેશનની જાહેરાત કરવામાં આવી હતી. જ્યારે દિવાળી વેકેશનના દિવસોમાં ઘટાડો કરીને 14 દિવસ કરી દેવાયા હતા.
2/4
રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી વિભાવરીબહેન દવેએ જણાવ્યું હતું કે, રાજ્યની તમામ શાળા-કોલેજોમાં આગામી નવરાત્રીમાં 15થી 21 ઓક્ટોબર દરમિયાન વેકેશન રહેશે. બે દાયકા બાદ ગુજરાતમાં નવરાત્રી વેકેશન જાહેર કરવામાં આવ્યું છે.
રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી વિભાવરીબહેન દવેએ જણાવ્યું હતું કે, રાજ્યની તમામ શાળા-કોલેજોમાં આગામી નવરાત્રીમાં 15થી 21 ઓક્ટોબર દરમિયાન વેકેશન રહેશે. બે દાયકા બાદ ગુજરાતમાં નવરાત્રી વેકેશન જાહેર કરવામાં આવ્યું છે.
3/4
4/4
ગાંધીનગરઃ નવરાત્રીમાં વિદ્યાર્થીઓ ભણતરનો ભાર ભુલીને મનભરીને ગરબાનો આનંદ માણી શકે તે માટે સરકારે નવરાત્રીમાં સાત દિવસનું વેકેશન જાહેર કરવાનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે તમામ શાળા-કોલેજોમાં ચાલુ સત્રમાં નવરાત્રીમાં સાત દિવસનું વેકેશન જાહેર કર્યું છે. નવરાત્રીમાં સાત દિવસનું વેકેશન જાહેર કરવાને કારણે દિવાળી વેકેશનમાં ઘટાડો કરવામાં આવી શકે છે.
ગાંધીનગરઃ નવરાત્રીમાં વિદ્યાર્થીઓ ભણતરનો ભાર ભુલીને મનભરીને ગરબાનો આનંદ માણી શકે તે માટે સરકારે નવરાત્રીમાં સાત દિવસનું વેકેશન જાહેર કરવાનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે તમામ શાળા-કોલેજોમાં ચાલુ સત્રમાં નવરાત્રીમાં સાત દિવસનું વેકેશન જાહેર કર્યું છે. નવરાત્રીમાં સાત દિવસનું વેકેશન જાહેર કરવાને કારણે દિવાળી વેકેશનમાં ઘટાડો કરવામાં આવી શકે છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
તુલસીશ્યામ રેન્જમાં સિંહનું મોત, ભાવનગરમાં સિંહના હુમલાથી બચલા ઝાડ ઉપર ચડી ગયો પશુપાલક
તુલસીશ્યામ રેન્જમાં સિંહનું મોત, ભાવનગરમાં સિંહના હુમલાથી બચલા ઝાડ ઉપર ચડી ગયો પશુપાલક
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, ભાવનગર- જામનગરમાં 1-1 મૃત્યુ, સાબરકાંઠામાં 7 શંકાસ્પદ કેસ
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, ભાવનગર- જામનગરમાં 1-1 મૃત્યુ, સાબરકાંઠામાં 7 શંકાસ્પદ કેસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હિંસક વારસો
Hun To Bolish : હું તો બોલીશ : મોતની ફેક્ટરી કોનું પાપ ?
Ambalal Patel Prediction: વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે? અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મોટી આગાહી?
Ahmedabad Firecracker Factory Blast: અમદાવાદમાં મોતની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ, 8 લોકોના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
Gujarat Rain Forecast: દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ ફટાકડા બ્લાસ્ટમાં ચોંકાવનારા પર્દાફાશ, 2014માં પણ થયો હતો વિસ્ફોટ, લાયસન્સ થયું હતુ રદ્દ
અમદાવાદ ફટાકડા બ્લાસ્ટમાં ચોંકાવનારા પર્દાફાશ, 2014માં પણ થયો હતો વિસ્ફોટ, લાયસન્સ થયું હતુ રદ્દ
અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ
અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
અમદાવાદ ફેકટરી બ્લાસ્ટમાં ચોંકાવનારા ખુલાસા, ફેક્ટરીમાં જ ગેસ સિલિન્ડર!, બંધ કરવાના રિપોર્ટ છતાં કોઇ કાર્યવાહી નહિ
અમદાવાદ ફેકટરી બ્લાસ્ટમાં ચોંકાવનારા ખુલાસા, ફેક્ટરીમાં જ ગેસ સિલિન્ડર!, બંધ કરવાના રિપોર્ટ છતાં કોઇ કાર્યવાહી નહિ
PV સિંધુએ રચ્યો ઇતિહાસ...જાપાન ઓપન જીતનાર પ્રથમ ભારતીય બની, ફાઇનલમાં અકાને યામાગુચીને હરાવી
PV સિંધુએ રચ્યો ઇતિહાસ...જાપાન ઓપન જીતનાર પ્રથમ ભારતીય બની, ફાઇનલમાં અકાને યામાગુચીને હરાવી
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
Embed widget