શોધખોળ કરો
વિજય રૂપાણીએ પત્નિના ડેબિટ કાર્ડથી અંબાજી મંદિરને કર્યું કેટલું દાન, જાણો
1/5

અમદાવાદઃ કેન્દ્ર સરકારના અભિગમ પ્રમાણે સૌપ્રથમ કેશલેસ ગુજરાત રાજ્ય બને તેવી ઈચ્છા સાથે અંબાજી મંદિરમાં ગુજરાતના મુખ્યપ્દાન વિજય રૂપાણીએ સ્વાઈપ મશીનની શરૂઆત કરાવી હતી અને પત્નીના ડેબિટ કાર્ડથી રૂપિયા 31 હજારનું દાન પણ સ્વાઈપ મશીનથી કરી કેશલેસ ડોનેશનની શરૂઆત કરાવી હતી.
2/5

આ પ્રસંગે મુખ્યપ્રધાનએ કહ્યું કે, હુ આજે સીએમ બન્યા બાદ પ્રથમ વાર અંબાજી માતાજીના દર્શન કરવા પરીવાર સાથે આવ્યો છુ. આખા ગુજરાતમાં લોકો પર કોઈ મુસીબત ન આવે તે માટે માતાજીને પ્રાર્થના કરી છે આજે અંબાજી મંદિરમાં કોઈ માઈ ભક્તને ઓનલાઇન ડોનેશન દાન આપવુ હોય તે માટે અહીં સ્વાઇપ મશીન પણ મુકવામાં આવ્યા છે.
Published at : 01 Dec 2016 11:13 AM (IST)
View More
ટોપ સ્ટોરી
દેશ
ગાંધીનગર
ધર્મ-જ્યોતિષ
ક્રિકેટ





















