શોધખોળ કરો

ગુજરાત સરકારનું નવું ગતકડું, શિક્ષકોને શિક્ષણ છોડી તળાવ ઉંડુ કરવાની આપી જવાબદારી

1/3
હિંમતનગરઃ સાબરકાંઠામાં સરકારી શિક્ષકોને તળાવ ઉંડા કરવાની જવાબદારી સોંપવામાં આવતા વિવાદ પેદા થઇ ગયો છે. શિક્ષકોને શિક્ષણ સિવાયની જવાબદારી સોંપવામાં આવતા અનેક સવાલો ઉઠી રહ્યા છો. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે હવે શિક્ષકો બાળકોને ભણાવવાના બદલે તળાવ ઉંડા કરવાની પણ કામગીરી કરશે.
હિંમતનગરઃ સાબરકાંઠામાં સરકારી શિક્ષકોને તળાવ ઉંડા કરવાની જવાબદારી સોંપવામાં આવતા વિવાદ પેદા થઇ ગયો છે. શિક્ષકોને શિક્ષણ સિવાયની જવાબદારી સોંપવામાં આવતા અનેક સવાલો ઉઠી રહ્યા છો. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે હવે શિક્ષકો બાળકોને ભણાવવાના બદલે તળાવ ઉંડા કરવાની પણ કામગીરી કરશે.
2/3
 સરકારના આ નિર્ણયનો બચાવ કરતા અરવલ્લીના DPEOએ દાવો કર્યો હતો કે શિક્ષકો સ્વૈચ્છિક રીતે આ કામમા જોડાયા છે. સરકારના આ નિર્ણયનો કોગ્રેસે પણ વિરોધ કર્યો હતો.
સરકારના આ નિર્ણયનો બચાવ કરતા અરવલ્લીના DPEOએ દાવો કર્યો હતો કે શિક્ષકો સ્વૈચ્છિક રીતે આ કામમા જોડાયા છે. સરકારના આ નિર્ણયનો કોગ્રેસે પણ વિરોધ કર્યો હતો.
3/3
સાબરકાંઠામાં શિક્ષકો પાસે તળાવ ઉંડા કરવાના આદેશ બાદ આ વિવાદ સર્જાયો હતો. ખેડબ્રહ્મામાં સુજલામ સુફલામ યોજનામાં શિક્ષકોને આ જવાબદારી સોંપવામાં આવી હતી. શિક્ષકોને સ્થાનિક વહીવટી તંત્રએ પત્ર લખતા વિવાદ પેદા થયો છે. તે સિવાય સરકારને શિક્ષકો પર વિશ્વાસ ના હોય એ રીતે તેઓ જે કામગીરી કરે તેના ફોટા પાડવાનો પણ આદેશ અપાયો છે. હવે સવાલ એ થાય છે કે શું સુજલામ સુફલામ યોજના ફક્ત ફોટા પાડી સસ્તી પબ્લિસીટી મેળવવા માટે સરકારે શરૂ કરી છે.
સાબરકાંઠામાં શિક્ષકો પાસે તળાવ ઉંડા કરવાના આદેશ બાદ આ વિવાદ સર્જાયો હતો. ખેડબ્રહ્મામાં સુજલામ સુફલામ યોજનામાં શિક્ષકોને આ જવાબદારી સોંપવામાં આવી હતી. શિક્ષકોને સ્થાનિક વહીવટી તંત્રએ પત્ર લખતા વિવાદ પેદા થયો છે. તે સિવાય સરકારને શિક્ષકો પર વિશ્વાસ ના હોય એ રીતે તેઓ જે કામગીરી કરે તેના ફોટા પાડવાનો પણ આદેશ અપાયો છે. હવે સવાલ એ થાય છે કે શું સુજલામ સુફલામ યોજના ફક્ત ફોટા પાડી સસ્તી પબ્લિસીટી મેળવવા માટે સરકારે શરૂ કરી છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 164 તાલુકામાં વરસાદ, સૌથી વધુ રાજુલામાં 11 ઈંચ વરસાદ
Rain Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 164 તાલુકામાં વરસાદ, સૌથી વધુ રાજુલામાં 11 ઈંચ વરસાદ
Gujarat Rain: રાજ્યમાં હજુ પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ
Gujarat Rain: રાજ્યમાં હજુ પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે: અમદાવાદ સહિત 17 જિલ્લાઓમાં વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે: અમદાવાદ સહિત 17 જિલ્લાઓમાં વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક મેઘતાંડવનું એલર્ટ: 21 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં આગામી 3 કલાક મેઘતાંડવનું એલર્ટ: 21 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર

વિડિઓઝ

Gujarat Rain Forecast : રાજ્યમાં 5 દિવસ અતિભારે વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : મપાઈ ગયુ 'પાણી'
Hun To Bolish : હું તો બોલીશ : આગનું રહસ્ય શું ?
Gir Somnath Flood: ગીર સોમનાથ જિલ્લામાં વરસેલા વરસાદથી જનજીવન થયું પ્રભાવિત.
Amreli Rain: MLA હીરા સોલંકી આવ્યા એક્શનમાં , ગોઠણડુબ પાણીમાં ઉતરી અસરગ્રસ્તોની કરી મદદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં હજુ પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ
Gujarat Rain: રાજ્યમાં હજુ પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ
Rain Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 164 તાલુકામાં વરસાદ, સૌથી વધુ રાજુલામાં 11 ઈંચ વરસાદ
Rain Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 164 તાલુકામાં વરસાદ, સૌથી વધુ રાજુલામાં 11 ઈંચ વરસાદ
આજે ગુજરાત સહિત 17 રાજ્યોમાં તોફાની વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ, 80 કિમીની ઝડપે ફુંકાશે પવન
આજે ગુજરાત સહિત 17 રાજ્યોમાં તોફાની વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ, 80 કિમીની ઝડપે ફુંકાશે પવન
રાજ્યમાં વરસાદે સર્જી તારાજી, 121 ગામમાં છવાયો અંધારપટ, 95 રોડ-રસ્તાઓ બંધ
રાજ્યમાં વરસાદે સર્જી તારાજી, 121 ગામમાં છવાયો અંધારપટ, 95 રોડ-રસ્તાઓ બંધ
વાવાઝોડા દરમિયાન ઇલેક્ટ્રોનિક્સ સાધનો બગડતા અટકાવવા હોય તો માત્ર સ્વિચ બંધ કરવાથી નહીં ચાલે, જાણો યોગ્ય રીત
વાવાઝોડા દરમિયાન ઇલેક્ટ્રોનિક્સ સાધનો બગડતા અટકાવવા હોય તો માત્ર સ્વિચ બંધ કરવાથી નહીં ચાલે, જાણો યોગ્ય રીત
Amreli Rain: અમરેલીના ધારી પંથકમાં બારે મેઘ ખાંગા, 10 ઈંચ વરસાદથી જળબંબાકાર
Amreli Rain: અમરેલીના ધારી પંથકમાં બારે મેઘ ખાંગા, 10 ઈંચ વરસાદથી જળબંબાકાર
Ram Mandir Trust: આજે અયોધ્યામાં રામ મંદિર ટ્રસ્ટની મહત્વની બેઠક, ચંપત રાય અને અનિલ મિશ્રાના રાજીનામા અંગે થશે નિર્ણય
Ram Mandir Trust: આજે અયોધ્યામાં રામ મંદિર ટ્રસ્ટની મહત્વની બેઠક, ચંપત રાય અને અનિલ મિશ્રાના રાજીનામા અંગે થશે નિર્ણય
Brazil vs Norway: ઉલટફેરનો શિકાર બની બ્રાઝિલની ટીમ, હાલાન્દના બે ગોલથી ક્વાર્ટરફાઈનલમાં નોર્વે
Brazil vs Norway: ઉલટફેરનો શિકાર બની બ્રાઝિલની ટીમ, હાલાન્દના બે ગોલથી ક્વાર્ટરફાઈનલમાં નોર્વે
Embed widget