શોધખોળ કરો
ગુજરાત સરકારનું નવું ગતકડું, શિક્ષકોને શિક્ષણ છોડી તળાવ ઉંડુ કરવાની આપી જવાબદારી
1/3

હિંમતનગરઃ સાબરકાંઠામાં સરકારી શિક્ષકોને તળાવ ઉંડા કરવાની જવાબદારી સોંપવામાં આવતા વિવાદ પેદા થઇ ગયો છે. શિક્ષકોને શિક્ષણ સિવાયની જવાબદારી સોંપવામાં આવતા અનેક સવાલો ઉઠી રહ્યા છો. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે હવે શિક્ષકો બાળકોને ભણાવવાના બદલે તળાવ ઉંડા કરવાની પણ કામગીરી કરશે.
2/3

સરકારના આ નિર્ણયનો બચાવ કરતા અરવલ્લીના DPEOએ દાવો કર્યો હતો કે શિક્ષકો સ્વૈચ્છિક રીતે આ કામમા જોડાયા છે. સરકારના આ નિર્ણયનો કોગ્રેસે પણ વિરોધ કર્યો હતો.
Published at : 05 May 2018 12:41 PM (IST)
View More





















