હાર્દિક પટેલે રાજ્યપાલને પાઠવેલ પત્રમાં લખ્યું છે, કે પાટીદાર અનામત આંદોલન સમિતિ તરફથી મેં ગુજરાતની કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ બગડી રહી હોવાથી ગુજરાતના મહામહિમ રાજ્યપાલ શ્રી ને મળવાનો સમય માંગ્યો છે. આગળ વાંચો રાજ્યપાલને કોણ કોણ મળવા જશે.
3/7
ગુજરાત અનામત આંદોલન સમિતિ દ્વારા 18 જાન્યુઆરીએ રાજ્યપાલને મળવા માટે પત્ર પાઠવ્યો હતો જેના સંદર્ભમાં રાજ્યપાલ ભવન દ્વારા 22 જાન્યુઆરીએ હાર્દિકને પટેલને જાણ કરવામાં આવી હતી કે રાજ્યપાલ તા. 31 જાન્યુઆરીના રોજ પાંચ કલાકે હાર્દિકને અને તેના સીથીઓને મળી શકે છે. જેના કારણે હાર્દિક પટેલ પોતાના સીથીઓ સાથે આજે રાજ્યપાલ ભવન જશે.
અમદાવાદ: પાટીદાર અનામાત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલે રાજ્યના રાજ્યપાલ ઓ.પી કોહલીને પત્ર લખીને તેમને મળવા માટે પરવાનગી માંગી હતી જેના સંદર્ભા રાજ્યપાલે આજે એટલે કે 31 જાન્યુઆરીએ સાંજે 5 વાગ્યે મળવાનો સમય આપ્યો છે.