શોધખોળ કરો
નિપાહ વાયરસના ભય વચ્ચે ગુજરાતમાં એલર્ટ, જાણો તેના લક્ષણો
1/5

ઉપરાંત ચક્કર આવવા અને મગજ બરાબર કામ ન કરતું હોય તેમ લાગે છે. ઘણી કેસમાં મગજમાં બળતરા પણ થાય છે.
2/5

નિપાહ વાયરસનાં મુખ્ય લક્ષ્ણ માથાનો દુઃખાવો, તાવ, ચક્કર આવવા, ઉંઘ આવવી અને માનસિક સંતુલન બગડવું છે. આ લક્ષ્ણો 7-10 દિવસ સુધી રહી શકે છે. શરૂઆતમાં શ્વાસ લેવામાં તકલીફ પડે છે.
Published at : 23 May 2018 10:04 AM (IST)
View More




















