શોધખોળ કરો
કલોલના શેરથામાં સરદાર પટેલની પ્રતિમા સાથે અજાણ્યા શખ્સોએ કરી ટીખળ, જાણો શું કર્યું...
1/4

ઉલ્લેખનિય છે કે આ પ્રતિમાનું વર્ષ 1992માં અનાવરણ કરવામાં આવ્યું હતું. ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણીએ આ પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.
2/4

સરદાર પટેલના સ્વપ્નોને સાકાર કરવાના ધમપછાડા કરતાં નેતાઓ શું પ્રતિમાના અપમાન બદલ જવાબ આપશે તે મુદ્દે હલ ચકચાર જામી છે.
Published at : 21 Mar 2018 12:22 PM (IST)
View More























