શોધખોળ કરો
વરૂણ પટેલનો આક્ષેપઃ ‘હાર્દિકે ..................પાસેથી 1 કરોડ લીધા છે’, બીજું શું કહ્યું? જાણો વિગત
1/5

ભાજપ સરકારે ખેડૂતો, સરકારી કર્મચારીઓ તેમજ ફિક્સ પગારદારો અને આશા વર્કર બહેનો માટે પણ યોગ્ય પગલાં લીધા છે તેથી હવે વિરોધ કરવાનુ કશું રહેતું નથી. હાર્દિક પટેલે વરૂણ પર કરોડો રૂપિયા લઈને ભાજપમાં ગયા હોવાનો આક્ષેપ કર્યો તે મુદ્દે વરૂણે કહ્યું કે, ઘણું બધું બન્યું છે પણ હું તેનો સમય આવ્યે ખુલાસો કરીશ.
2/5

વરૂણે પોતે ભાજપ સરકાર પર પ્રહારો કરતો હતો અને હવે ભાજપમાં જોડાઈ ગયો તે માટે એવું કારણ આપ્યું છે કે, જે મુદ્દાઓને લઈને પોતે સરકાર સામે શિંગડા ભરાવ્યાં હતાં તે તમામ મૂદ્દાઓનું સરકારે છેલ્લા એક મહિનામાં સુખદ સમાધાન કર્યું છે. પાટીદારોના પાંચમાંથી ચાર પ્રશ્નોનું સમાધાન થયું છે તેથી વિરોધ કરવા કારણ નથી.
Published at : 24 Oct 2017 02:43 PM (IST)
View More























