શોધખોળ કરો
ભરૂચઃ રૂપાણી પ્રવચન આપવા ગયા કે નીતિન પટેલ તેમની ખુરશીમાં ગોઠવાઈ ગયા, પછી શું કર્યુ? જાણો વિગત
1/4

મોંઘવારી ડામવામાં ભાજપ સરકાર સફળ રહી હોવાનો દાવો કરતા તેમણે જણાવ્યું હતું કે 5 રાજયોની ચૂંટણીમાં મોંઘવારીનો મુદો કયાંય જોવા મળતો નથી. એનો સીધો મતલબ એ થાય છે કે કેન્દ્ર સરકાર સફળ કામગીરી કરી રહી છે. નોટબંધીને વિશ્વએ આવકારી છે. તેની સારી અસરો સમાજ પર જોવા મળશે.
2/4

આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે વિશ્વના સૌથી શ્રેષ્ઠ ગણાતા દહેજ સેઝમાં અત્યાર સુધીમાં 40000 કરોડથી વધુ મૂડી રોકાણ આવ્યું છે. સેઝ સંપૂર્ણ કાર્યરત થતાં 8 લાખ લોકોને રોજગારી મળશે. ઉઘોગોને વેગ આપવા રેલવે, બંદર સહિતની માળખાકીય સુવિધા વધારાઇ રહી છે.
Published at : 08 Mar 2017 10:05 AM (IST)
View More























