શોધખોળ કરો
સોમનાથમાં નિર્માણ પામી રહેલા ખોડલધામ અતિથિ ભવનના પ્રમુખ પદેથી કોણે આપ્યું રાજીનામું? જાણો વિગત
1/3

ઉલ્લેનીય છે કે ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ પદેથી આઠ મહિના પહેલા પરેશ ગજેરાએ રાજીનામું આપી દીધું હતું.
2/3

કાગવડ ખાતે આવેલા ખોડલધામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના બે વર્ષ પૂર્ણ થતાં પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે 21 તારીખે આ પદયાત્રા ખોડલધામ પહોંચી હતી જ્યાં ખોડલધામના તમામ આગેવાને ઉપસ્થિત રહ્યા હતા જોકે પરેશ ગજેરાની ગેરહાજરી જોવા મળી હતી.
Published at : 22 Jan 2019 07:47 AM (IST)
Tags :
Somnath TempleView More




















