રાજકોટ એરપોર્ટથી પીએમ આજી ડેમ ખાતે જશે. આજી ડેમમાં પીએમ નર્મદા નીરના વધામણા કરશે. હાલ મળી રહેલા અહેવાલ પ્રમાણે, પીએમ મોદી એક ભવ્ય રોડ શો યોજશે.
2/3
ગુજરાત: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી ફરી એક વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. 29મી જૂને પીએમ મોદી રાજકોટની મુલાકાતે આવશે. જ્યારે પીએમ બપોરે ચાર વાગ્યે રાજકોટ પહોંચશે આવશે.
3/3
આજી ડેમથી રાજકોટ એરપોર્ટ સુધી ભવ્ય રોડ શો યોજશે. જેના માટે ભાજપ દ્વારા તૈયારીઓ પૂરજોરથી શરૂ કરી દેવાઈ છે. મહત્વનું છે કે આ પહેલા સુરતમાં પણ પીએમએ ભવ્ય રોડ શો યોજ્યો હતો.