શોધખોળ કરો

નરેન્દ્ર મોદીએ તારક મહેતાને આપી શું શ્રધ્ધાંજલિ? ટપુનો કઈ રીતે કર્યો ઊલ્લેખ? જાણો વિગત

1/3
મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, સુપ્રસિદ્ધ નાટ્યકાર અને હાસ્ય લેખક તારક મહેતાજીને શ્રદ્ધાંજલી, તેમણે આજીવન વ્યંગ અને કલમનો સાથ ન છોડ્યો. મને તારક મહેતાજીને મળવાનો અનેક વખત તક મળી. જ્યારે તેમને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા ત્યારે પણ તેમને મળવાની તક મળી.
મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, સુપ્રસિદ્ધ નાટ્યકાર અને હાસ્ય લેખક તારક મહેતાજીને શ્રદ્ધાંજલી, તેમણે આજીવન વ્યંગ અને કલમનો સાથ ન છોડ્યો. મને તારક મહેતાજીને મળવાનો અનેક વખત તક મળી. જ્યારે તેમને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા ત્યારે પણ તેમને મળવાની તક મળી.
2/3
 મોદીએ આગળ ટ્વીટમાં લખ્યું કે, તારક મહેતાજીના લેખનમાં ભારતની વિવિધતામાં એકતા જોવા મળતી હતી. તેમણે ટપુનો ઉલ્લેખ કરતાં લખ્યું કે, ટપુ સહિત અનેક કેરેક્ટર લોકોના મનમાં વસી ગયા.
મોદીએ આગળ ટ્વીટમાં લખ્યું કે, તારક મહેતાજીના લેખનમાં ભારતની વિવિધતામાં એકતા જોવા મળતી હતી. તેમણે ટપુનો ઉલ્લેખ કરતાં લખ્યું કે, ટપુ સહિત અનેક કેરેક્ટર લોકોના મનમાં વસી ગયા.
3/3
અમદાવાદઃ જાણીતા હાસ્ય લેખક અને સાહિત્યકાર તારક મહેતાનું 87 વર્ષે અમદાવાદ ખાતેના નિવાસસ્થાને લાંબી માંદગી બાદ નિધન થયું છે. પરિવારજનોએ તેમના દેહનું દાન કરવાનો નિર્ણય લેતા બપોરે દોઢ વાગ્યે વીએસ હોસ્પિટલમાં દેહદાન કરશે. 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સિરિયલથી તારક મહેતાનું નામ આખા દેશમાં જાણીતું થયું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને તારક મહેતાને શ્રદ્ધાંજલી આપી હતી.
અમદાવાદઃ જાણીતા હાસ્ય લેખક અને સાહિત્યકાર તારક મહેતાનું 87 વર્ષે અમદાવાદ ખાતેના નિવાસસ્થાને લાંબી માંદગી બાદ નિધન થયું છે. પરિવારજનોએ તેમના દેહનું દાન કરવાનો નિર્ણય લેતા બપોરે દોઢ વાગ્યે વીએસ હોસ્પિટલમાં દેહદાન કરશે. 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સિરિયલથી તારક મહેતાનું નામ આખા દેશમાં જાણીતું થયું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને તારક મહેતાને શ્રદ્ધાંજલી આપી હતી.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોંગ્રેસમાં આંતરિક વિખવાદ: ગુલાબસિંહે કોના પર લગાવ્યા ભાજપને મદદ કરવાના ગંભીર આરોપો?
કોંગ્રેસમાં આંતરિક વિખવાદ: ગુલાબસિંહે કોના પર લગાવ્યા ભાજપને મદદ કરવાના ગંભીર આરોપો?
Junagadh Rain: સતત ત્રીજા દિવસે જૂનાગઢ શહેર અને જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ 
Junagadh Rain: સતત ત્રીજા દિવસે જૂનાગઢ શહેર અને જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ 
પત્રકાર પ્રતીક પંડ્યાનું પુસ્તક ‘અશ્વત્થામા’ ગિરનારની છાયામાં જીવન એમેઝોનના Kindle પર ઉપલબ્ધ 
પત્રકાર પ્રતીક પંડ્યાનું પુસ્તક ‘અશ્વત્થામા’ ગિરનારની છાયામાં જીવન એમેઝોનના Kindle પર ઉપલબ્ધ 
Gujarat Rain: રાજ્યમાં 3 વરસાદી સિસ્ટમ થઈ સક્રિય, આજે આ જિલ્લામાં ભારે વરસાદનું 'રેડ એલર્ટ' 
Gujarat Rain: રાજ્યમાં 3 વરસાદી સિસ્ટમ થઈ સક્રિય, આજે આ જિલ્લામાં ભારે વરસાદનું 'રેડ એલર્ટ' 

વિડિઓઝ

Vadodara news: બાથરૂમ સાફ ન કર્યું તો સાસુએ વહુ પર એસિડ ફેંક્યું! વડોદરાની ચોંકાવનારી ઘટના
Hun To Bolish : હું તો બોલીશ : હોસ્ટેલમાં બીમાર પાડતું ભોજન!
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસમાં કકળાટ કેમ ?
Vadodara news: કરજણ અકસ્માતમાં જીવ ગુમાવનાર 2 યુવાનોનું નેત્રદાન, પરિવારે લીધો સરાહનીય નિર્ણય
Rajkot Hostel Controversy: રાજકોટમાં કાલાવડ રોડ પરની એમ.જી હોસ્ટેલ વિવાદમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
2000ની ઉપરના UPI પર ચાર્જ કેમ જરૂરી? RBIએ સમજાવ્યું સંપૂર્ણ ગણિત
2000ની ઉપરના UPI પર ચાર્જ કેમ જરૂરી? RBIએ સમજાવ્યું સંપૂર્ણ ગણિત
UPI કરવા પર તમારે ચાર્જ ચૂકવવો પડશે કે નહીં? જાણો તમામ સવાલના જવાબ
UPI કરવા પર તમારે ચાર્જ ચૂકવવો પડશે કે નહીં? જાણો તમામ સવાલના જવાબ
ટી-20 મેચમાં ઈગ્લેન્ડે ફટકાર્યા 254 રન, હેરી બ્રુકની તોફાની સદીએ રચ્યો ઈતિહાસ
ટી-20 મેચમાં ઈગ્લેન્ડે ફટકાર્યા 254 રન, હેરી બ્રુકની તોફાની સદીએ રચ્યો ઈતિહાસ
UPI પેમેન્ટ હવેથી ફ્રી નથી: પેટ્રોલ, વીજળી અને પાણીના બિલ પેમેન્ટ પર લાગશે ₹5 ચાર્જ; જાણો નવા નિયમો
UPI પેમેન્ટ હવેથી ફ્રી નથી: પેટ્રોલ, વીજળી અને પાણીના બિલ પેમેન્ટ પર લાગશે ₹5 ચાર્જ; જાણો નવા નિયમો
IND vs AFG 2nd T20: સેમસન-અભિષેકનું તોફાન! ભારતે અફઘાનિસ્તાનને 7 વિકેટે હરાવીને સિરીઝ જીતી
IND vs AFG 2nd T20: સેમસન-અભિષેકનું તોફાન! ભારતે અફઘાનિસ્તાનને 7 વિકેટે હરાવીને સિરીઝ જીતી
15 ઓક્ટોબરથી બદલાશે UPI પેમેન્ટના નિયમો: જાણો કોને લાગશે ચાર્જ અને કોને મળશે છૂટ?
15 ઓક્ટોબરથી બદલાશે UPI પેમેન્ટના નિયમો: જાણો કોને લાગશે ચાર્જ અને કોને મળશે છૂટ?
IND vs AFG 2nd T20: અફઘાનિસ્તાન સામે સંજુનું વાવાઝોડું; 6,6,6,6 અને 7 ચોગ્ગા સાથે 20 બોલમાં ઠોકી ફિફ્ટી!
IND vs AFG 2nd T20: અફઘાનિસ્તાન સામે સંજુનું વાવાઝોડું; 6,6,6,6 અને 7 ચોગ્ગા સાથે 20 બોલમાં ઠોકી ફિફ્ટી!
UPI New Rules: UPI પેમેન્ટ પર ચાર્જ થયા નક્કી, જાણો 2000થી વધુના પેમેન્ટ પર કેટલા રૂપિયા વધુ ચૂકવવા પડશે
UPI New Rules: UPI પેમેન્ટ પર ચાર્જ થયા નક્કી, જાણો 2000થી વધુના પેમેન્ટ પર કેટલા રૂપિયા વધુ ચૂકવવા પડશે
Embed widget