શોધખોળ કરો
મોદી નહીં આવે કચ્છના ધોરડો, તેમના બદલે કોણ કરશે ટુરિઝમ સમિટનું ઉદઘાટન? જાણો
1/3

રણોત્સવ વધુ એક રાષ્ટ્રીય પરિસંવાદનો સાક્ષી બનવાનો છે, ત્યારે ટુરિઝમ મિટમાં મોટી સંખ્યામાં મહાનુભાવો સામેલ થશે. તેમને ભુજ એરપોર્ટ કે રેલવે સ્ટેશનથી ધોરડો લઇ જવા અને ત્યાંથી કચ્છમાં ફેરવવા માટે ફોર વ્હીલ જીપ કાર તેમજ આધુનિક સુવિધાઓ ધરાવતી બસ સહિત અંદાજે 100 વાહનો ભાડે કરવામાં આવશે.
2/3

20થી22 જાન્યુઆરીના ધોરડોમાં યોજાનારી ટુરિઝમ, સ્પોર્ટસ એન્ડ કલ્ચરલ મિટમાં 19 પ્રધાન ઉપરાંત દેશના તમામ રાજ્યોના મંત્રીઓ તેમજ વિભાગના સચિવો સહિત અંદાજે 700 લોકો સામેલ થવાના છે.
Published at : 19 Jan 2017 12:45 PM (IST)
View More























