શોધખોળ કરો

ગુજરાત સરકારે વકફ બોર્ડમાં અહમદ પટેલ અને કોંગ્રેસના બીજા ક્યા ધારાસભ્યની કરી નિમણૂક? જાણો વિગત

1/7
ઉપરાંત વાંકાનેરના કોંગ્રેસના ધારાસભ્ય અને મહમ્મદ પીરઝાદાને પણ સ્ટેટ વકફ બોર્ડમાં નિમવામાં આવ્યા છે.
ઉપરાંત વાંકાનેરના કોંગ્રેસના ધારાસભ્ય અને મહમ્મદ પીરઝાદાને પણ સ્ટેટ વકફ બોર્ડમાં નિમવામાં આવ્યા છે.
2/7
આ ઉપરાંત રાજ્ય સરકારે અમદાવાદના અફઝલ ખાન હબીબ ખાન પઠાણ, કચ્છના અમદભાઇ ઝટ, પંચમહાલના રૂકલ્યાબેન ગુલામહુસેનવાલાની નિયુક્તિ કરવામાં આવી છે.
આ ઉપરાંત રાજ્ય સરકારે અમદાવાદના અફઝલ ખાન હબીબ ખાન પઠાણ, કચ્છના અમદભાઇ ઝટ, પંચમહાલના રૂકલ્યાબેન ગુલામહુસેનવાલાની નિયુક્તિ કરવામાં આવી છે.
3/7
બોર્ડમાં અન્ય સભ્યોમાં વાપીના બદરૂદ્દીન હાલાની, અરવલ્લીના સાઝીદહુસેન મિર્ઝા, વિસાવદરના સિરાજભાઇ માડકીયા અને ખેડાના આસ્માખાન પઠાનને સમાવવામાં આવ્યા છે.
બોર્ડમાં અન્ય સભ્યોમાં વાપીના બદરૂદ્દીન હાલાની, અરવલ્લીના સાઝીદહુસેન મિર્ઝા, વિસાવદરના સિરાજભાઇ માડકીયા અને ખેડાના આસ્માખાન પઠાનને સમાવવામાં આવ્યા છે.
4/7
રાજ્ય સરકારે સ્ટેટ વકફ બોર્ડમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલનો સમાવેશ કર્યો છે. અહેમદ પટેલ કોંગ્રેસના સાંસદ છે, છેલ્લા કેટલાય સમયથી રાષ્ટ્રીય રાજકારણમાં કોંગ્રેસમાં એક્ટિવ છે.
રાજ્ય સરકારે સ્ટેટ વકફ બોર્ડમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલનો સમાવેશ કર્યો છે. અહેમદ પટેલ કોંગ્રેસના સાંસદ છે, છેલ્લા કેટલાય સમયથી રાષ્ટ્રીય રાજકારણમાં કોંગ્રેસમાં એક્ટિવ છે.
5/7
સ્ટેટ વકફ બોર્ડના અન્ય સભ્યોની નિયુક્તિમાં ભાજપના નેતા સજ્જાદ હીરાની પણ નિમવામાં આવ્યા છે.
સ્ટેટ વકફ બોર્ડના અન્ય સભ્યોની નિયુક્તિમાં ભાજપના નેતા સજ્જાદ હીરાની પણ નિમવામાં આવ્યા છે.
6/7
ગાંધીનગરઃ રાજ્ય સરકારે સ્ટેટ વકફ બોર્ડમાં નવી નિયુક્તિઓની જાહેરાત કરી દીધી છે. જેમાં ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો અને નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. છેલ્લા એક વર્ષથી સ્ટેટ વકફ બોર્ડમાં નિયુક્તિઓને લઇને વિવાદ ચાલી રહ્યો હતો, જેનો 10 સભ્યોની નિયુક્તિ સાથે અંત આવ્યો છે.
ગાંધીનગરઃ રાજ્ય સરકારે સ્ટેટ વકફ બોર્ડમાં નવી નિયુક્તિઓની જાહેરાત કરી દીધી છે. જેમાં ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો અને નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. છેલ્લા એક વર્ષથી સ્ટેટ વકફ બોર્ડમાં નિયુક્તિઓને લઇને વિવાદ ચાલી રહ્યો હતો, જેનો 10 સભ્યોની નિયુક્તિ સાથે અંત આવ્યો છે.
7/7
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે નિયુક્ત કરેલા 10 સભ્યોમાંથી જ સ્ટેટ વકફ બોર્ડના ચેરમેનની પસંદગી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે નિયુક્ત કરેલા 10 સભ્યોમાંથી જ સ્ટેટ વકફ બોર્ડના ચેરમેનની પસંદગી કરવામાં આવશે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
હવામાન વિભાગની નવી આગાહી: 4 થી 9 ઓગસ્ટ દરમિયાન આ વિસ્તારમાં ખાબકશે વરસાદ
હવામાન વિભાગની નવી આગાહી: 4 થી 9 ઓગસ્ટ દરમિયાન આ વિસ્તારમાં ખાબકશે વરસાદ
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી

વિડિઓઝ

Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Supreme Court : લિવ-ઈનમાં રહેતી યુવતીઓને લઈ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો
Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
J&K Cloudburst: જમ્મૂ-કશ્મીરમાં વાદળ ફાટતા તબાહી, પહલગામ, શોપિયા અને કૂપવાડામાં પૂરની સ્થિતિ
J&K Cloudburst: જમ્મૂ-કશ્મીરમાં વાદળ ફાટતા તબાહી, પહલગામ, શોપિયા અને કૂપવાડામાં પૂરની સ્થિતિ
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
Embed widget