શોધખોળ કરો
સ્વામીનારાયણ સાધુએ સગીરાને કામના બહાને ઘેર બોલાવીને 4 દિવસ સુધી બાંધ્યા શારીરિક સંબંધ ને પછી.........
1/6

મળતી માહિતી અનુસાર બરવાળા તાલુકાના રોજીદ ગામમાં આવેલા સ્વામીનારાયણ મંદિરના સાધુ ઋષીપ્રસાદદાસજી ગુરુશાસ્ત્રી રામદાસજી સંત છે. આ સાધુ દ્વારા ત્રણ મહિના પહેલા રોજીદ ગામની સગીરાને સ્વામીનારાયણ મંદિરમા કચરા પોતા કરવા તેમજ સાધુના ઘરે કચરા પોતા કરવા માટે બોલાવી સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો તેમજ આ ઘટના અંગે જો પરિવારજનોને કે અન્ય કોઈને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
2/6

Published at : 29 Nov 2018 09:44 AM (IST)
View More























