શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
સુરેન્દ્રનગરઃ આજે ગુજરાતના કોળી સમાજનું મહાસંમેલન, ભાજપ માટે કઈ રીતે છે મહત્વનું? જાણો
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/02/02081109/kuvarji-Bavaliya.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/2
![સુરેન્દ્રનગરઃ આજે ચોટીલાના સાંગાણીમાં અખિલ ભારતીય કોળી સમાજનુ મહાસંમેલન યોજાવાનું છે. કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ કુંવરજી બાવળીયાના અધ્યક્ષ સ્થાને સમાજ એકઠો થશે. આ મહાસંમેલનમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજરી આપવાના છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/02/02081109/kuvarji-Bavaliya.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સુરેન્દ્રનગરઃ આજે ચોટીલાના સાંગાણીમાં અખિલ ભારતીય કોળી સમાજનુ મહાસંમેલન યોજાવાનું છે. કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ કુંવરજી બાવળીયાના અધ્યક્ષ સ્થાને સમાજ એકઠો થશે. આ મહાસંમેલનમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજરી આપવાના છે.
2/2
![મિશન 2019ને લઈને ચોટીલાના સાંગાણીમાં અખિલ ભારતીય કોળી મહાસંમેલન ભાજપ માટે ખૂબ મહત્વનું માનવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રી રૂપાણી અને 13 જિલ્લાના દોઢ લાખ કોળી સમાજના લોકો આ સંમેલનમાં ઉપસ્થિત રહેવાના છે. વડાપ્રધાન મોદી પણ આ સંમેલનમાં વીડિયો કોંફ્રેસથી સંબોધન કરવાના છે. ધારાસભ્યો, સાસંદ અને હોદ્દેદારો પણ હાજર રહેશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/02/02081103/kuvarji013.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મિશન 2019ને લઈને ચોટીલાના સાંગાણીમાં અખિલ ભારતીય કોળી મહાસંમેલન ભાજપ માટે ખૂબ મહત્વનું માનવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રી રૂપાણી અને 13 જિલ્લાના દોઢ લાખ કોળી સમાજના લોકો આ સંમેલનમાં ઉપસ્થિત રહેવાના છે. વડાપ્રધાન મોદી પણ આ સંમેલનમાં વીડિયો કોંફ્રેસથી સંબોધન કરવાના છે. ધારાસભ્યો, સાસંદ અને હોદ્દેદારો પણ હાજર રહેશે.
Published at : 02 Feb 2019 08:12 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)