શોધખોળ કરો
2017ની ચૂંટણીમાં ભાજપના CM ઉમેદવાર કોણ? વિજય રૂપાણીએ કરી સ્પષ્ટતા
1/4

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રધાનમંત્રીની નોટબંધીને યાદ કરી હતી અને કહ્યું કે પ્રધાનમંત્રીએ નોટબંધી કરી અમે દારૂ અને હુક્કાબંધી કરી છે. મુખ્યમંત્રીએ ગૌહત્યા મામલે કહ્યું કે આગામી દિવસોમાં કડક કાયદો બનાવવામાં આવશે.
2/4

વેરાવળ: ગીર સોમનાથ જિલ્લામાં ગયેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સભાને સંબોધતા કહ્યું હતું કે ગુજરાતમાં ભવિષ્યમાં સંત નગરી બનાવીશુ. ગુજરાતને સંત નગરી બનાવવીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સપનુ હતું.
Published at : 25 Dec 2016 05:29 PM (IST)
View More























