શોધખોળ કરો

ચાર વર્ષમાં અન્ના હજારેએ લખ્યા 15 પત્રો, પ્રથમવાર PM મોદીએ આપ્યો જવાબ

1/5
 માર્ચ 30 થી જૂન સુધીમાં કેન્દ્ર સરકાર તરફથી કોઇ સકારાત્મક પગલાં ન લેવામાં આવતા અણ્ણા હજારેએ ફરી કેન્દ્ર સરકારે પત્ર લખ્યો હતો. જેમાં અણ્ણા હજારેએ જણાવ્યું હતું કે જો તેમની માંગણી પુરી કરવામાં નહી આવે તો તેઓ ફરી ઓક્ટોબરથી ઉપવાસ પર બેસી જશે. આમ પીએમઓ ઓફિસમાં આવેલા પત્રના જવાબમાં જણાવવામાં આવ્યું છે કે પીએમઓમાંથી સચિવ સ્તરના અધિકારીઓ ટૂંક સમયમાં જ રાલેગણ સિદ્ધિ જશે અને અણ્ણા હજારે સાથે મુલાકાત કરશે.
માર્ચ 30 થી જૂન સુધીમાં કેન્દ્ર સરકાર તરફથી કોઇ સકારાત્મક પગલાં ન લેવામાં આવતા અણ્ણા હજારેએ ફરી કેન્દ્ર સરકારે પત્ર લખ્યો હતો. જેમાં અણ્ણા હજારેએ જણાવ્યું હતું કે જો તેમની માંગણી પુરી કરવામાં નહી આવે તો તેઓ ફરી ઓક્ટોબરથી ઉપવાસ પર બેસી જશે. આમ પીએમઓ ઓફિસમાં આવેલા પત્રના જવાબમાં જણાવવામાં આવ્યું છે કે પીએમઓમાંથી સચિવ સ્તરના અધિકારીઓ ટૂંક સમયમાં જ રાલેગણ સિદ્ધિ જશે અને અણ્ણા હજારે સાથે મુલાકાત કરશે.
2/5
અઠવાડીયા સુધી ચાલેલા આ આંદોલનને પુરુ કરવા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને કૃષિ રાજ્ય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત આગળ આવ્યા હતા અને અન્ના હજારેએ આ મુલાકાત બાદ પોતાનું આંદોલન સમેટી લીધુ હતું. અણ્ણા હજારેએ પોતાનું આંદોલન એ શરતે પુરુ કર્યું હતું કે તેમની માગણી અંગે કેન્દ્ર સરકાર તરત વિચાર કરી સકારાત્મક પગલા ઉઠાવે.
અઠવાડીયા સુધી ચાલેલા આ આંદોલનને પુરુ કરવા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને કૃષિ રાજ્ય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત આગળ આવ્યા હતા અને અન્ના હજારેએ આ મુલાકાત બાદ પોતાનું આંદોલન સમેટી લીધુ હતું. અણ્ણા હજારેએ પોતાનું આંદોલન એ શરતે પુરુ કર્યું હતું કે તેમની માગણી અંગે કેન્દ્ર સરકાર તરત વિચાર કરી સકારાત્મક પગલા ઉઠાવે.
3/5
 પ્રધાનમંત્રી મોદીના આ વલણથી નારાજ અન્ના હજારેએ આ વર્ષે જ માર્ચમાં કેન્દ્ર સરકાર વિરૂદ્ધ દિલ્લીના રામલીલા મેદાનમાં સશક્ત લોકપાલ કાનૂન લાવવાને લઇને તેમજ ખેડૂતો સંબંધિત માગણીઓ સાથે આંદોલન શરૂ કર્યું હતું.
પ્રધાનમંત્રી મોદીના આ વલણથી નારાજ અન્ના હજારેએ આ વર્ષે જ માર્ચમાં કેન્દ્ર સરકાર વિરૂદ્ધ દિલ્લીના રામલીલા મેદાનમાં સશક્ત લોકપાલ કાનૂન લાવવાને લઇને તેમજ ખેડૂતો સંબંધિત માગણીઓ સાથે આંદોલન શરૂ કર્યું હતું.
4/5
2014થી લઇને અન્ના હજારેએ અત્યાર સુધીમાં પીએમ મોદીને 15 પત્રો લખ્યા છે અને તેમનો મુખ્ય હેતુ એ જ હતો કે લોકપાલ કાનૂનને દેશમાં લાગુ કરવામાં આવે. પરંતુ ચાર વર્ષમાં એક પણ વખત પીએમ મોદીએ અન્ના હજારેના પત્રનો જવાબ આપવાની જરૂર નથી સમજી.
2014થી લઇને અન્ના હજારેએ અત્યાર સુધીમાં પીએમ મોદીને 15 પત્રો લખ્યા છે અને તેમનો મુખ્ય હેતુ એ જ હતો કે લોકપાલ કાનૂનને દેશમાં લાગુ કરવામાં આવે. પરંતુ ચાર વર્ષમાં એક પણ વખત પીએમ મોદીએ અન્ના હજારેના પત્રનો જવાબ આપવાની જરૂર નથી સમજી.
5/5
નવી દિલ્લી: છેલ્લા 4 વર્ષથી સમાજ સેવક અન્ના હજારે વારંવાર પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીને પત્ર લખતા રહ્યાં છે, પરંતુ 2014માં કેન્દ્રમાં સત્તા પર આવ્યા બાદ પીએમ મોદીએ અન્નાના કોઇપણ પત્રનો જવાબ આપ્યો નહોતો. પરંતુ હવે પ્રધાનમંત્રી ઓફિસમાંથી અન્ના હજારેને પીએમ મોદીનો સંદેશો આવ્યો છે.
નવી દિલ્લી: છેલ્લા 4 વર્ષથી સમાજ સેવક અન્ના હજારે વારંવાર પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીને પત્ર લખતા રહ્યાં છે, પરંતુ 2014માં કેન્દ્રમાં સત્તા પર આવ્યા બાદ પીએમ મોદીએ અન્નાના કોઇપણ પત્રનો જવાબ આપ્યો નહોતો. પરંતુ હવે પ્રધાનમંત્રી ઓફિસમાંથી અન્ના હજારેને પીએમ મોદીનો સંદેશો આવ્યો છે.
View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

SIR પર આજે ચૂંટણી પંચની બેઠક, કેટલાક રાજ્યોમાં વધી શકે છે ડેડલાઈન
SIR પર આજે ચૂંટણી પંચની બેઠક, કેટલાક રાજ્યોમાં વધી શકે છે ડેડલાઈન
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
ટ્રમ્પે લોન્ચ કર્યો 'ગોલ્ડ કાર્ડ' વિઝા પ્રોગ્રામ, અમેરિકન નાગરિકતા મેળવવા માટે આપવા પડશે 10 લાખ ડૉલર
ટ્રમ્પે લોન્ચ કર્યો 'ગોલ્ડ કાર્ડ' વિઝા પ્રોગ્રામ, અમેરિકન નાગરિકતા મેળવવા માટે આપવા પડશે 10 લાખ ડૉલર
ધોરણ 10 બોર્ડને લઈને CBSEએ નિયમોમાં કર્યો મોટો ફેરફાર, રી-વેલ્યૂએશનને લઈને કહી આ વાત
ધોરણ 10 બોર્ડને લઈને CBSEએ નિયમોમાં કર્યો મોટો ફેરફાર, રી-વેલ્યૂએશનને લઈને કહી આ વાત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર
ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
SIR પર આજે ચૂંટણી પંચની બેઠક, કેટલાક રાજ્યોમાં વધી શકે છે ડેડલાઈન
SIR પર આજે ચૂંટણી પંચની બેઠક, કેટલાક રાજ્યોમાં વધી શકે છે ડેડલાઈન
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
ટ્રમ્પે લોન્ચ કર્યો 'ગોલ્ડ કાર્ડ' વિઝા પ્રોગ્રામ, અમેરિકન નાગરિકતા મેળવવા માટે આપવા પડશે 10 લાખ ડૉલર
ટ્રમ્પે લોન્ચ કર્યો 'ગોલ્ડ કાર્ડ' વિઝા પ્રોગ્રામ, અમેરિકન નાગરિકતા મેળવવા માટે આપવા પડશે 10 લાખ ડૉલર
ધોરણ 10 બોર્ડને લઈને CBSEએ નિયમોમાં કર્યો મોટો ફેરફાર, રી-વેલ્યૂએશનને લઈને કહી આ વાત
ધોરણ 10 બોર્ડને લઈને CBSEએ નિયમોમાં કર્યો મોટો ફેરફાર, રી-વેલ્યૂએશનને લઈને કહી આ વાત
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
Embed widget