શોધખોળ કરો
દિલ્હીઃ ફટાકડા ફેકટરીમાં 17 લોકોના મોત બાદ BJP મેયરના નિવેદન પર બબાલ
1/5

2/5

મોડી સાંજે ઘટના સ્થળ પહોંચેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું, કહ્યું - "ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે, મૃતકોના પરિવાર અને ઘાયલોની સાથે મારી સંવેદનાઓ છે. જે નુકશાન થયું છે તેની ભરપાઇ નથી થઇ શકતી. દિલ્હી સરકાર મૃતકોના પરિવારને પાંચ લાખ અને ઘાયલોની સરવાર માટે એક લાખ રૂપિયાનું વળતર આપશે.''
Published at : 21 Jan 2018 09:17 AM (IST)
View More























