શોધખોળ કરો

યુપીમાં વૉલ્વો બસ પલટી, છત પર બેસેલા 40માંથી 17 લોકોએ જીવ ગુમાવ્યા

1/6
દૂર્ઘટનામાં ઘાયલ લોકોએ જણાવ્યું કે, બસ ડબલ ડેકર હતી, ઉપરાંત બસની છત પર પણ લગભગ 35થી 40 લોકો બેઠા હતા. મૃત્યુ પામેલા મોટાભાગના લોકો બસની છત પર બેઠા હતા.
દૂર્ઘટનામાં ઘાયલ લોકોએ જણાવ્યું કે, બસ ડબલ ડેકર હતી, ઉપરાંત બસની છત પર પણ લગભગ 35થી 40 લોકો બેઠા હતા. મૃત્યુ પામેલા મોટાભાગના લોકો બસની છત પર બેઠા હતા.
2/6
દૂર્ઘટના સવારે લગભગ 6 વાગે બની. દૂર્ઘટનાનું કારણ ડ્રાઇવરને સવારે આવેલુ ઝોકુ હોઇ શકે છે. દૂર્ઘટનામાં મૃત્યુ પામેલા 17 લોકોમાંથી અત્યાર સુધી માત્ર 5 લોકોની જ ઓળખ થઇ શકી છે, વળી 12 લોકો ગંભીર રીતે ઘાયલ થયેલા છે.
દૂર્ઘટના સવારે લગભગ 6 વાગે બની. દૂર્ઘટનાનું કારણ ડ્રાઇવરને સવારે આવેલુ ઝોકુ હોઇ શકે છે. દૂર્ઘટનામાં મૃત્યુ પામેલા 17 લોકોમાંથી અત્યાર સુધી માત્ર 5 લોકોની જ ઓળખ થઇ શકી છે, વળી 12 લોકો ગંભીર રીતે ઘાયલ થયેલા છે.
3/6
કહેવાઇ રહ્યું છે કે, દૂર્ઘટનામાં મૃત્યુ પામનારા મોટાભાગના લોકો ફર્રૂખાબાદ જિલ્લાના રહેવાસી છે. પોલીસ મૃતદેહોની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે. સ્થાનિક લોકો અનુસાર, બસ પુરપાટ ઝડપે જઇ રહી હતી ત્યારે ડિવાઇડર સાથે ટકરાયા બાદ કાબુ ગુમાવી દીધો અને પલટી ખાઇ ગઇ હતી.
કહેવાઇ રહ્યું છે કે, દૂર્ઘટનામાં મૃત્યુ પામનારા મોટાભાગના લોકો ફર્રૂખાબાદ જિલ્લાના રહેવાસી છે. પોલીસ મૃતદેહોની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે. સ્થાનિક લોકો અનુસાર, બસ પુરપાટ ઝડપે જઇ રહી હતી ત્યારે ડિવાઇડર સાથે ટકરાયા બાદ કાબુ ગુમાવી દીધો અને પલટી ખાઇ ગઇ હતી.
4/6
દૂર્ઘટના બાદ હાઇવે પર લાશો વિખરાઇ ગઇ, આ વાતની જાણ થતા પોલીસ ફોર્સની સાથે એસપી ઘટનાસ્થળે પહોંચ ગયા. ઘાયલોને મેનપુરી જિલ્લા હૉસ્પીટલ અને સૈફઇની મેડિકલ કૉલેજમાં ભરતી કરાવવામાં આવ્યા છે, મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયા છે.
દૂર્ઘટના બાદ હાઇવે પર લાશો વિખરાઇ ગઇ, આ વાતની જાણ થતા પોલીસ ફોર્સની સાથે એસપી ઘટનાસ્થળે પહોંચ ગયા. ઘાયલોને મેનપુરી જિલ્લા હૉસ્પીટલ અને સૈફઇની મેડિકલ કૉલેજમાં ભરતી કરાવવામાં આવ્યા છે, મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયા છે.
5/6
માહિતી પ્રમાણે, વૉલ્વો બસ જયપુરથી ફર્રુખાબાદ જઇ રહી હતી. રસ્તામાં ઇટાવા-મેનપુરી હાઇવે પર ફિતરપુર નજીક ડિવાઇડર સાથે ટકરાઇ, બાદમાં પલટી ખાઇ ગઇ હતી. દૂર્ઘટના એટલી ભયંકર હતી કે જેને પણ જોઇ તે ભયભીય થઇ ગયા હતા.
માહિતી પ્રમાણે, વૉલ્વો બસ જયપુરથી ફર્રુખાબાદ જઇ રહી હતી. રસ્તામાં ઇટાવા-મેનપુરી હાઇવે પર ફિતરપુર નજીક ડિવાઇડર સાથે ટકરાઇ, બાદમાં પલટી ખાઇ ગઇ હતી. દૂર્ઘટના એટલી ભયંકર હતી કે જેને પણ જોઇ તે ભયભીય થઇ ગયા હતા.
6/6
નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશના મેનપુરી જિલ્લામાં બુધવારે સવારે ભયંકર રૉડ દૂર્ઘટના ઘટી, ઇટાવા-મેનપુરી હાઇવે પર એક વૉલ્વો બસ ડિવાઇડર સાથે ટકરાઇને પલટી ખાઇ ગઇ, જેમાં લગભગ 17 મુસાફરોનો મોત થઇ ગયા, જ્યારે ડઝનથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશના મેનપુરી જિલ્લામાં બુધવારે સવારે ભયંકર રૉડ દૂર્ઘટના ઘટી, ઇટાવા-મેનપુરી હાઇવે પર એક વૉલ્વો બસ ડિવાઇડર સાથે ટકરાઇને પલટી ખાઇ ગઇ, જેમાં લગભગ 17 મુસાફરોનો મોત થઇ ગયા, જ્યારે ડઝનથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain Live Update: નડિયાદના રસ્તા બેટમાં ફેરવાયા, સુરતમાં જળબંબાકાર, બોરસદમાં 6 ઇંચ વરસ્યો
Rain Live Update: નડિયાદના રસ્તા બેટમાં ફેરવાયા, સુરતમાં જળબંબાકાર, બોરસદમાં 6 ઇંચ વરસ્યો
સુરતમાં મેઘરાજાનું રૌદ્ર રૂપ: ઉમરપાડામાં 4 કલાકમાં 8 ઈંચ વરસાદ, આમલી ડેમના 6 દરવાજા ખોલાયા, 15 ગામોને કરાયા એલર્ટ
સુરતમાં મેઘરાજાનું રૌદ્ર રૂપ: ઉમરપાડામાં 4 કલાકમાં 8 ઈંચ વરસાદ, આમલી ડેમના 6 દરવાજા ખોલાયા, 15 ગામોને કરાયા એલર્ટ
Stock Market: મહિનાના છેલ્લા દિવસે શેરબજારમાં તેજી,સેન્સેક્સ 78000 ને પાર; નિફ્ટીમાં પણ ઉછાળો
Stock Market: મહિનાના છેલ્લા દિવસે શેરબજારમાં તેજી,સેન્સેક્સ 78000 ને પાર; નિફ્ટીમાં પણ ઉછાળો
આગામી 3 કલાક મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે ભારે, અમદાવાદ સહિત 6 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ
આગામી 3 કલાક મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે ભારે, અમદાવાદ સહિત 6 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ

વિડિઓઝ

Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Gujarat Rain Forecast : આવતી કાલથી અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પતિદેવનો ખુરશી પ્રેમ!
Ambalal Patel Prediction : અમદાવાદ ફરી ડૂબશે? અંબાલાલ ભૂક્કા કાઢી નાંખે એવી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ત્રાટકવાનો છે વરસાદ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Live Update: નડિયાદના રસ્તા બેટમાં ફેરવાયા, સુરતમાં જળબંબાકાર, બોરસદમાં 6 ઇંચ વરસ્યો
Rain Live Update: નડિયાદના રસ્તા બેટમાં ફેરવાયા, સુરતમાં જળબંબાકાર, બોરસદમાં 6 ઇંચ વરસ્યો
સુરતમાં મેઘરાજાનું રૌદ્ર રૂપ: ઉમરપાડામાં 4 કલાકમાં 8 ઈંચ વરસાદ, આમલી ડેમના 6 દરવાજા ખોલાયા, 15 ગામોને કરાયા એલર્ટ
સુરતમાં મેઘરાજાનું રૌદ્ર રૂપ: ઉમરપાડામાં 4 કલાકમાં 8 ઈંચ વરસાદ, આમલી ડેમના 6 દરવાજા ખોલાયા, 15 ગામોને કરાયા એલર્ટ
Stock Market: મહિનાના છેલ્લા દિવસે શેરબજારમાં તેજી,સેન્સેક્સ 78000 ને પાર; નિફ્ટીમાં પણ ઉછાળો
Stock Market: મહિનાના છેલ્લા દિવસે શેરબજારમાં તેજી,સેન્સેક્સ 78000 ને પાર; નિફ્ટીમાં પણ ઉછાળો
આગામી 3 કલાક મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે ભારે, અમદાવાદ સહિત 6 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ
આગામી 3 કલાક મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે ભારે, અમદાવાદ સહિત 6 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ
Gir Somnath: ઘરમાં ઘૂસ્યો 8 ફૂટનો મગર, રાત્રે ખાટલા નીચે છુપાયેલો મગર સવારે હલચલ કરતા મચી અફરાતફરી
Gir Somnath: ઘરમાં ઘૂસ્યો 8 ફૂટનો મગર, રાત્રે ખાટલા નીચે છુપાયેલો મગર સવારે હલચલ કરતા મચી અફરાતફરી
Gujarat Rain Update: ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, સવારે 10 વાગ્યા સુધી 104 તાલુકામાં વરસાદ
Gujarat Rain Update: ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, સવારે 10 વાગ્યા સુધી 104 તાલુકામાં વરસાદ
Anand Rain: આણંદમાં વરસાદી આફત, રોડ-રસ્તા પાણીમાં ગરકાવ, મહી અને સાબરમતી કાંઠાના 39 ગામો હાઈ એલર્ટ પર
Anand Rain: આણંદમાં વરસાદી આફત, રોડ-રસ્તા પાણીમાં ગરકાવ, મહી અને સાબરમતી કાંઠાના 39 ગામો હાઈ એલર્ટ પર
RBI નો મોટો નિર્ણય, 1 ઓક્ટોબરથી બદલાઈ રહ્યો છે FD નો નિયમ, હવે નહીં ચાલે બેંકોની મનમાની
RBI નો મોટો નિર્ણય, 1 ઓક્ટોબરથી બદલાઈ રહ્યો છે FD નો નિયમ, હવે નહીં ચાલે બેંકોની મનમાની
Embed widget