શોધખોળ કરો

મુંબઈના 20 પોલીસકર્મીઓએ પોન્ઝી સ્કીમમાં 9 કરોડ રૂપિયા ગુમાવ્યા

1/4
સૂત્રોના જણાવ્યા અનુસાર વરસોવામાં મોહન પ્રસાદ શ્રિવાસ્તવ, પત્ની વિભાસ, પુત્ર કાર્તિક, પુત્રવધુ પ્રિતી અને પુત્રી અર્ચિતા પરિવાર અને અસિસ્ટન્ટ પોલીસ ઇન્સપેક્ટરના ભાઈ ધર્મેન્દ્ર નિકુંભ મળીને આ સ્કીમ ચલાવતા હતા. આ તમામ વિરૂદ્ધ છેતરપિંડી અંતર્ગત IPC અંતર્ગત કલમ લગાવવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર વરસોવામાં મોહન પ્રસાદ શ્રિવાસ્તવ, પત્ની વિભાસ, પુત્ર કાર્તિક, પુત્રવધુ પ્રિતી અને પુત્રી અર્ચિતા પરિવાર અને અસિસ્ટન્ટ પોલીસ ઇન્સપેક્ટરના ભાઈ ધર્મેન્દ્ર નિકુંભ મળીને આ સ્કીમ ચલાવતા હતા. આ તમામ વિરૂદ્ધ છેતરપિંડી અંતર્ગત IPC અંતર્ગત કલમ લગાવવામાં આવી છે.
2/4
ઉલ્લખનીય છે કે, આ છેતરપિંડીનો ભોગ મુંબઈના 20 જેટલા પોલીસકર્મી પણ બન્યા છે. જેમના 9 કરોડ રૂપિયા જેટલા આ સ્કીમમાં ગુમાવ્યા છે. આ પોલીસકર્મીમાં કોસન્ટેબલથી લઈને ડીસીપી સુધીના અધિકારી ભોગ બન્યા છે. જોકે નામ ખરાબ થવાને ડરે આ પોલીસકર્મીઓએ કોઈ ફરિયાદ નોંધાવી નથી. એક અંદાજ પ્રમાણે આ સ્કીમમાં 200 જેટલા પોલીસકર્મીઓએ રોકાણ કર્યું છે.
ઉલ્લખનીય છે કે, આ છેતરપિંડીનો ભોગ મુંબઈના 20 જેટલા પોલીસકર્મી પણ બન્યા છે. જેમના 9 કરોડ રૂપિયા જેટલા આ સ્કીમમાં ગુમાવ્યા છે. આ પોલીસકર્મીમાં કોસન્ટેબલથી લઈને ડીસીપી સુધીના અધિકારી ભોગ બન્યા છે. જોકે નામ ખરાબ થવાને ડરે આ પોલીસકર્મીઓએ કોઈ ફરિયાદ નોંધાવી નથી. એક અંદાજ પ્રમાણે આ સ્કીમમાં 200 જેટલા પોલીસકર્મીઓએ રોકાણ કર્યું છે.
3/4
 મુંબઈઃ મુંબઈમાં 20 જેટલા ડોક્ટરોએ આર્થિક ગુના પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. વરસોવામાં રહેતા એક પરિવાર તેમને 9-14 મહિનામાં 180થી 400 ટકા વળતર આપવાનું કહી છેતરપિંડી કરી છે. જેમાં 20 જેટલા ડોક્ટરોએ અંદાજે 35 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.
મુંબઈઃ મુંબઈમાં 20 જેટલા ડોક્ટરોએ આર્થિક ગુના પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. વરસોવામાં રહેતા એક પરિવાર તેમને 9-14 મહિનામાં 180થી 400 ટકા વળતર આપવાનું કહી છેતરપિંડી કરી છે. જેમાં 20 જેટલા ડોક્ટરોએ અંદાજે 35 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.
4/4
મુંબઈઃ તેની એક એવી સ્ટ્રેટેજી હતી કે જે તેની પાસે પૈસા માંગવા જતો તો તે તેની સામે કોઈ અન્યને ધમકાવતો. તે ફોન પર કહેતો કે આને હું મારી નાખીશ. આને કાપી નાખીસ આને હું રસ્તા પર લાવીશ હું કોઈનું નામ લઈશ નહીં, પરંતુ તેણે અંડરવર્લ્ડના મોટા મોટા નામ લઈને અમને ધમકાવ્યા છે.
મુંબઈઃ તેની એક એવી સ્ટ્રેટેજી હતી કે જે તેની પાસે પૈસા માંગવા જતો તો તે તેની સામે કોઈ અન્યને ધમકાવતો. તે ફોન પર કહેતો કે આને હું મારી નાખીશ. આને કાપી નાખીસ આને હું રસ્તા પર લાવીશ હું કોઈનું નામ લઈશ નહીં, પરંતુ તેણે અંડરવર્લ્ડના મોટા મોટા નામ લઈને અમને ધમકાવ્યા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
ZIM vs IND Live Score: બીજી ઓવરમાં ભારતને લાગ્યો ફટકો, કેપ્ટન શુભમન ગિલ આઉટ
ZIM vs IND Live Score: બીજી ઓવરમાં ભારતને લાગ્યો ફટકો, કેપ્ટન શુભમન ગિલ આઉટ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Embed widget