શોધખોળ કરો
મુંબઈના 20 પોલીસકર્મીઓએ પોન્ઝી સ્કીમમાં 9 કરોડ રૂપિયા ગુમાવ્યા
1/4

સૂત્રોના જણાવ્યા અનુસાર વરસોવામાં મોહન પ્રસાદ શ્રિવાસ્તવ, પત્ની વિભાસ, પુત્ર કાર્તિક, પુત્રવધુ પ્રિતી અને પુત્રી અર્ચિતા પરિવાર અને અસિસ્ટન્ટ પોલીસ ઇન્સપેક્ટરના ભાઈ ધર્મેન્દ્ર નિકુંભ મળીને આ સ્કીમ ચલાવતા હતા. આ તમામ વિરૂદ્ધ છેતરપિંડી અંતર્ગત IPC અંતર્ગત કલમ લગાવવામાં આવી છે.
2/4

ઉલ્લખનીય છે કે, આ છેતરપિંડીનો ભોગ મુંબઈના 20 જેટલા પોલીસકર્મી પણ બન્યા છે. જેમના 9 કરોડ રૂપિયા જેટલા આ સ્કીમમાં ગુમાવ્યા છે. આ પોલીસકર્મીમાં કોસન્ટેબલથી લઈને ડીસીપી સુધીના અધિકારી ભોગ બન્યા છે. જોકે નામ ખરાબ થવાને ડરે આ પોલીસકર્મીઓએ કોઈ ફરિયાદ નોંધાવી નથી. એક અંદાજ પ્રમાણે આ સ્કીમમાં 200 જેટલા પોલીસકર્મીઓએ રોકાણ કર્યું છે.
Published at : 19 Oct 2016 01:35 PM (IST)
Tags :
Mumbai PoliceView More




















