શોધખોળ કરો

નોટબંધી પર પીએમની સાથે દેશ, નરેન્દ્ર મોદી એપ પર સર્વેમાં 90 ટકા લોકો નોટબંધીની તરફેણમાં

1/5
92 ટકા અનુસાર ભ્રષ્ટાચારની વિરૂદ્ધ મોદી સરકારના પ્રયત્ન ઘણાં સારા રહ્યા છે. 90 ટકા લોકોએ મોદી સરકારના 500 અને 1000ની નોટ બંધ કરવાના નિર્ણયનું સમર્થન કર્યું. નોટબંધીથી કાળુ નાણું, ભ્રષ્ટાચાર અને આતંકવાદ રોકવામાં મદદ મળશે? એ સવાલ પર 90 ટકા લોકોનું સમર્થન મળ્યું.
92 ટકા અનુસાર ભ્રષ્ટાચારની વિરૂદ્ધ મોદી સરકારના પ્રયત્ન ઘણાં સારા રહ્યા છે. 90 ટકા લોકોએ મોદી સરકારના 500 અને 1000ની નોટ બંધ કરવાના નિર્ણયનું સમર્થન કર્યું. નોટબંધીથી કાળુ નાણું, ભ્રષ્ટાચાર અને આતંકવાદ રોકવામાં મદદ મળશે? એ સવાલ પર 90 ટકા લોકોનું સમર્થન મળ્યું.
2/5
કેવું રહ્યું સર્વેનું પરિણામઃ 98 ટકાએ સર્વેમાં સ્વીકાર્યું કે ભારતમાં કાળુ નાણું છે. 99 ટકા અનુસાર ભારતમાં ભ્રષ્ટાચાર અને બ્લેકમનીની સમસ્યા છે જેની સામે લડવા અને તેને ઉખાડી ફેંકવાની જરૂર છે. સર્વેમાં સામેલ 90 ટકા લોકોએ કહ્યું કે નોટબંધીનો નિર્ણય બ્લેકમનીને અંકુશમાં લેવાની શ્રેષ્ઠ રીત છે.
કેવું રહ્યું સર્વેનું પરિણામઃ 98 ટકાએ સર્વેમાં સ્વીકાર્યું કે ભારતમાં કાળુ નાણું છે. 99 ટકા અનુસાર ભારતમાં ભ્રષ્ટાચાર અને બ્લેકમનીની સમસ્યા છે જેની સામે લડવા અને તેને ઉખાડી ફેંકવાની જરૂર છે. સર્વેમાં સામેલ 90 ટકા લોકોએ કહ્યું કે નોટબંધીનો નિર્ણય બ્લેકમનીને અંકુશમાં લેવાની શ્રેષ્ઠ રીત છે.
3/5
પ્રધાનમંત્રીએ ગ્રાફિક ટ્વીટ કર્યું છે જે અનુસાર સર્વેમાં 24 કલાકમાં 5 લાખ લોકોએ ભાગ લીધો એટલે કે દર મિનિટે 400થી વધારે જવાબ આવ્યા. સર્વેના પરિણામ અનુસાર 48 ટકા લોકોએ કહ્યું કે નોટબંધીના નિર્ણયથી અમને મુશ્કેલી જરૂર થઈ છે પરંતુ એક મોટા પગલા સામે આટલું તો ચાલે.
પ્રધાનમંત્રીએ ગ્રાફિક ટ્વીટ કર્યું છે જે અનુસાર સર્વેમાં 24 કલાકમાં 5 લાખ લોકોએ ભાગ લીધો એટલે કે દર મિનિટે 400થી વધારે જવાબ આવ્યા. સર્વેના પરિણામ અનુસાર 48 ટકા લોકોએ કહ્યું કે નોટબંધીના નિર્ણયથી અમને મુશ્કેલી જરૂર થઈ છે પરંતુ એક મોટા પગલા સામે આટલું તો ચાલે.
4/5
પ્રધાનમંત્રી મોદીએ જે સર્વેનું પરિણામ જાહેર કર્યું છે તે અનુસાર એપ પર 5 લાખ લોકોએ પોતાનો મત વ્યક્ત કર્યો છે. તેમાં અંદાજે 93 ટકા લોકો નોટબંધીની તરફેણમાં જોવા મળ્યા છે. માત્ર 2 ટકા લોકોએ જ નોટબંધી વિશે નકારાત્મક મત આપ્યો છે.
પ્રધાનમંત્રી મોદીએ જે સર્વેનું પરિણામ જાહેર કર્યું છે તે અનુસાર એપ પર 5 લાખ લોકોએ પોતાનો મત વ્યક્ત કર્યો છે. તેમાં અંદાજે 93 ટકા લોકો નોટબંધીની તરફેણમાં જોવા મળ્યા છે. માત્ર 2 ટકા લોકોએ જ નોટબંધી વિશે નકારાત્મક મત આપ્યો છે.
5/5
નવી દિલ્હીઃ નોટબંધીના મુદ્દે પ્રધાનમંત્રી મોદીની સાથે દેશની જનતા પડખે જોવા મળી રહી છે. પ્રધાનમંત્રી મોદીએ નોટબંધી પર જે દસ સવાલ દેશને પૂછ્યા હતા. તે સર્વેનું પરિણામ આજ ખુદ પ્રધાનમંત્રીએ જણાવ્યું છે. બુધવારે મળલે કેબિનેટ મીટિંગમાં કેન્દ્રીય મંત્રી રવિશંકરે સર્વેના પરિણાન જાહેર કર્યા હતા. આ અંગે આખી કેબિનેટે નોટબંધી મુદ્દે પીએમના વખાણ કર્યા હતા.
નવી દિલ્હીઃ નોટબંધીના મુદ્દે પ્રધાનમંત્રી મોદીની સાથે દેશની જનતા પડખે જોવા મળી રહી છે. પ્રધાનમંત્રી મોદીએ નોટબંધી પર જે દસ સવાલ દેશને પૂછ્યા હતા. તે સર્વેનું પરિણામ આજ ખુદ પ્રધાનમંત્રીએ જણાવ્યું છે. બુધવારે મળલે કેબિનેટ મીટિંગમાં કેન્દ્રીય મંત્રી રવિશંકરે સર્વેના પરિણાન જાહેર કર્યા હતા. આ અંગે આખી કેબિનેટે નોટબંધી મુદ્દે પીએમના વખાણ કર્યા હતા.
View More
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Bihar Politics: નીતીશ કુમાર 10મી વખત સંભાળશે સત્તાની ધુરા, જાણો કેમ કહેવાય છે રાજકારણના 'સાયલન્ટ કિલર'?
Bihar Politics: નીતીશ કુમાર 10મી વખત સંભાળશે સત્તાની ધુરા, જાણો કેમ કહેવાય છે રાજકારણના 'સાયલન્ટ કિલર'?
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
Advertisement

વિડિઓઝ

Bhavnagar Murder Case : ભાવનગર હત્યાકાંડમાં સૌથી મોટો ખુલાસો, ફોરેસ્ટ અધિકારીના અન્ય મહિલા સાથે સંબંધ
Harsh Sanghavi : ખેડૂતોને સહાયને લઈ નાયબ મુખ્યમંત્રીનું મોટું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોના જીવનમાં આવશે ઉજાસ
Hun To Bolish : હું તો બોલીશ : કોપી પેસ્ટ યુનિવર્સિટી !
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશમાં ગુલામી!
Advertisement
Advertisement
ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Politics: નીતીશ કુમાર 10મી વખત સંભાળશે સત્તાની ધુરા, જાણો કેમ કહેવાય છે રાજકારણના 'સાયલન્ટ કિલર'?
Bihar Politics: નીતીશ કુમાર 10મી વખત સંભાળશે સત્તાની ધુરા, જાણો કેમ કહેવાય છે રાજકારણના 'સાયલન્ટ કિલર'?
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
ઐશ્વર્યા રાયે PM મોદીના ચરણ સ્પર્શ કર્યા, ધર્મ અને જાતિ અંગે આપ્યું મોટું નિવેદન
ઐશ્વર્યા રાયે PM મોદીના ચરણ સ્પર્શ કર્યા, ધર્મ અને જાતિ અંગે આપ્યું મોટું નિવેદન
પાટણમાં તોફાની તત્વોનો આતંક: હાઇવે પર ત્રણ એસટી બસ અને 5 ડમ્પર પર કર્યો પથ્થરમારો
પાટણમાં તોફાની તત્વોનો આતંક: હાઇવે પર ત્રણ એસટી બસ અને 5 ડમ્પર પર કર્યો પથ્થરમારો
સુરતમાં લવ જેહાદઃ ફયાઝે જૈનીશ બનીને હિન્દુ યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યા, બાદમાં ગર્ભવતી
સુરતમાં લવ જેહાદઃ ફયાઝે જૈનીશ બનીને હિન્દુ યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યા, બાદમાં ગર્ભવતી
રાહુલ ગાંધી પર લાગ્યો ચૂંટણી પંચને બદનામ કરવાનો આરોપ,ન્યાયાધીશો અને અમલદારો સહિત 272 સેલિબ્રિટીઓએ લખ્યો ખુલ્લો પત્ર
રાહુલ ગાંધી પર લાગ્યો ચૂંટણી પંચને બદનામ કરવાનો આરોપ,ન્યાયાધીશો અને અમલદારો સહિત 272 સેલિબ્રિટીઓએ લખ્યો ખુલ્લો પત્ર
Embed widget