શોધખોળ કરો
નોટબંધી પર પીએમની સાથે દેશ, નરેન્દ્ર મોદી એપ પર સર્વેમાં 90 ટકા લોકો નોટબંધીની તરફેણમાં
1/5

92 ટકા અનુસાર ભ્રષ્ટાચારની વિરૂદ્ધ મોદી સરકારના પ્રયત્ન ઘણાં સારા રહ્યા છે. 90 ટકા લોકોએ મોદી સરકારના 500 અને 1000ની નોટ બંધ કરવાના નિર્ણયનું સમર્થન કર્યું. નોટબંધીથી કાળુ નાણું, ભ્રષ્ટાચાર અને આતંકવાદ રોકવામાં મદદ મળશે? એ સવાલ પર 90 ટકા લોકોનું સમર્થન મળ્યું.
2/5

કેવું રહ્યું સર્વેનું પરિણામઃ 98 ટકાએ સર્વેમાં સ્વીકાર્યું કે ભારતમાં કાળુ નાણું છે. 99 ટકા અનુસાર ભારતમાં ભ્રષ્ટાચાર અને બ્લેકમનીની સમસ્યા છે જેની સામે લડવા અને તેને ઉખાડી ફેંકવાની જરૂર છે. સર્વેમાં સામેલ 90 ટકા લોકોએ કહ્યું કે નોટબંધીનો નિર્ણય બ્લેકમનીને અંકુશમાં લેવાની શ્રેષ્ઠ રીત છે.
Published at : 24 Nov 2016 07:34 AM (IST)
View More























