શોધખોળ કરો

કાશ્મીર મામલે ભારતની ચીનને કડક શબ્દોમાં ચેતવણી, ત્રીજા પક્ષની દખલગીરી ન જોઈએ

1/4
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગેંગ શુઆન્ગે જણાવ્યું છે કે, ભારત-પાકિસ્તાન સાઉથ એશિયાના મહત્વના દેશ છે અને તેમની વચ્ચે કાશ્મીરમાં એલઓસીના વિવાદના કારણે શાંતિ અને વિકારને જોખમ છે. ચીન આ મુદ્દાનો ઉકેલ લાવવાની સાથે બંને દેશો વચ્ચે સારા સંબંધો પ્રસ્થાપિત કરવામાં પણ મદદ કરવા માટે તૈયાર છે.
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગેંગ શુઆન્ગે જણાવ્યું છે કે, ભારત-પાકિસ્તાન સાઉથ એશિયાના મહત્વના દેશ છે અને તેમની વચ્ચે કાશ્મીરમાં એલઓસીના વિવાદના કારણે શાંતિ અને વિકારને જોખમ છે. ચીન આ મુદ્દાનો ઉકેલ લાવવાની સાથે બંને દેશો વચ્ચે સારા સંબંધો પ્રસ્થાપિત કરવામાં પણ મદદ કરવા માટે તૈયાર છે.
2/4
 સિક્કિમમાં ચીન અને ભારત વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદ પર વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, આ મુદ્દાનો ઉકેલ લાવવા માટે ભારતના ડિપ્લોમેટિક લેવલના રસ્તાઓ ખુલ્લા છે. અમે તે વિશે અમારા પ્રયત્નો પણ વધારી દીધા છે. ચીનના જણાવ્યા પ્રમાણે જી-20 સમિટમાં મોદી-જિનપિંગ વટ્ટે બાઈલેટરલ વાત થઈ નથી. બાગલેએ જણાવ્યું છે કે, બંને નેચાઓ વચ્ચે મુલાકાત થઈ હતી. તેમાં ગણાં મુદ્દાઓ વિશે વાત થઈ હતી, જેમાં એક મુદ્દો સીમા વિવાદનો પણ હતો.
સિક્કિમમાં ચીન અને ભારત વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદ પર વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, આ મુદ્દાનો ઉકેલ લાવવા માટે ભારતના ડિપ્લોમેટિક લેવલના રસ્તાઓ ખુલ્લા છે. અમે તે વિશે અમારા પ્રયત્નો પણ વધારી દીધા છે. ચીનના જણાવ્યા પ્રમાણે જી-20 સમિટમાં મોદી-જિનપિંગ વટ્ટે બાઈલેટરલ વાત થઈ નથી. બાગલેએ જણાવ્યું છે કે, બંને નેચાઓ વચ્ચે મુલાકાત થઈ હતી. તેમાં ગણાં મુદ્દાઓ વિશે વાત થઈ હતી, જેમાં એક મુદ્દો સીમા વિવાદનો પણ હતો.
3/4
કેન્દ્રીયગૃહ મંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાં સક્રિય આતંકવાદીઓમાંથી અડધા પાકિસ્તાની છે. કાશ્મીરમાં હાલ અંદાજે 220 આતંકવાદીઓ સક્રિય છે. જેમાંથી મોટા ભાગના પાકિસ્તાની મૂળના છે. ગયા વર્ષે મે મહિના સુધીમાં પાકિસ્તાની આતંકીઓ દ્વારા કુલ 120 વખત ઘૂસણખોરીના પ્રયાસો કરાયા હતા.
કેન્દ્રીયગૃહ મંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાં સક્રિય આતંકવાદીઓમાંથી અડધા પાકિસ્તાની છે. કાશ્મીરમાં હાલ અંદાજે 220 આતંકવાદીઓ સક્રિય છે. જેમાંથી મોટા ભાગના પાકિસ્તાની મૂળના છે. ગયા વર્ષે મે મહિના સુધીમાં પાકિસ્તાની આતંકીઓ દ્વારા કુલ 120 વખત ઘૂસણખોરીના પ્રયાસો કરાયા હતા.
4/4
નવી દિલ્હીઃ ચીનની કાશ્મીરમાં સકારાત્મક ભૂમિકા નિભાવવા સંબંધીત નિવેદનને કોઈ મહત્ત્વ ન આપતા ભારતે ગુરુવારે કહ્યુ્ં કે, આ કેસમાં મૂળ સરહદ પારથી ભારતમાં ફેલાવવામાં આવતો આતંકવાદ છે અને એક ખાસ સ્ત્રોતથી ફેલાવવામાં આવી રહેલ આતંકવાદથી સમગ્ર ક્ષેત્રમાં શાંતિ અને અસ્થિરતાનું વાતાવરણ ઉભું થયું છે.
નવી દિલ્હીઃ ચીનની કાશ્મીરમાં સકારાત્મક ભૂમિકા નિભાવવા સંબંધીત નિવેદનને કોઈ મહત્ત્વ ન આપતા ભારતે ગુરુવારે કહ્યુ્ં કે, આ કેસમાં મૂળ સરહદ પારથી ભારતમાં ફેલાવવામાં આવતો આતંકવાદ છે અને એક ખાસ સ્ત્રોતથી ફેલાવવામાં આવી રહેલ આતંકવાદથી સમગ્ર ક્ષેત્રમાં શાંતિ અને અસ્થિરતાનું વાતાવરણ ઉભું થયું છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
Embed widget