શોધખોળ કરો

અમરનાથ યાત્રા પર હુમલો થશે એ બાતમી 15 દિવસ મળેલી છતાં હુમલો કેમ ના રોકાયો? જાણો આઘાતજનક કારણ

1/5
 સૂત્રોએ જણાવ્યું કે, હુમલાનો ભોગ બનેલ બસ (GJ09Z 9976) સાંજે 4-40 કલાકે શ્રીનગરથી વૈષ્ણોદેવી માટે રવાના થઈ હતી. શ્રીનગરથી વૈષ્ણોદેવીનું અંતર 250 કિલોમીટર છે, જેને કાપવામાં અંદાજે 5-6 કલાકનો સમય લાગે છે. એટલે કે બસ મોડી નીકળી હતી. યાત્રિઓને કહેવામાં આવ્યું હતું કે શ્રીનગરથી 50 કિલોમીટર ચાલ્યા બાદ સંગમમાં ડ્રાઈવરને બસમાં પંક્ચર હોવાનું જાણવા મળ્યું. ત્યાર બાદ રસ્તામાં જ રોકીને તેણે ટાયર બદલ્યું. તેના કારણે બસ એક કલાક મોડી પડી. સુરક્ષાદળોના જવાનોની સવારે 4 કલાકથી સાંજે 7 કલાક સુધી હાઈવે પર પેટ્રોલિંગની ડ્યૂટી છે. પરંતુ બસ તે પછીના સમયમાં ચાલી રહી હતી.
સૂત્રોએ જણાવ્યું કે, હુમલાનો ભોગ બનેલ બસ (GJ09Z 9976) સાંજે 4-40 કલાકે શ્રીનગરથી વૈષ્ણોદેવી માટે રવાના થઈ હતી. શ્રીનગરથી વૈષ્ણોદેવીનું અંતર 250 કિલોમીટર છે, જેને કાપવામાં અંદાજે 5-6 કલાકનો સમય લાગે છે. એટલે કે બસ મોડી નીકળી હતી. યાત્રિઓને કહેવામાં આવ્યું હતું કે શ્રીનગરથી 50 કિલોમીટર ચાલ્યા બાદ સંગમમાં ડ્રાઈવરને બસમાં પંક્ચર હોવાનું જાણવા મળ્યું. ત્યાર બાદ રસ્તામાં જ રોકીને તેણે ટાયર બદલ્યું. તેના કારણે બસ એક કલાક મોડી પડી. સુરક્ષાદળોના જવાનોની સવારે 4 કલાકથી સાંજે 7 કલાક સુધી હાઈવે પર પેટ્રોલિંગની ડ્યૂટી છે. પરંતુ બસ તે પછીના સમયમાં ચાલી રહી હતી.
2/5
આ એલર્ટનો ખુલાસ જમ્મૂ-કાશ્મીર પોલીસના આઈજી (કાશ્મીર ઝોન) મુનીર ખાને હરિયાણા, પંજાબ, જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશના અધિકારીઓ સમક્ષ કર્યો હતો. આ જ રાજ્યોમાંથી અમરનાથ યાત્રા માટે સૌથી વધારે લોકો જાય છે. અમરનાથ દર્શન કરીને પરત ફરી હલે 60 યાત્રિઓની બસ પર સોમવારે આતંકીઓએ હુલમો કર્યો હતો જેમાં 7 તીર્થયાત્રિઓનું મોત થયું હતું. અધિકારીઓએ જણાવ્યું કે, હુમલાનો ભોગ બનેલ બસમાં પ્રવાસ કરી રહેલ લોકોએ બે દિવસ પહેલા જ અમરનાથ ગુફાના દર્શન કર્યા હતા અને ત્યાર બાદ સોમવારે સાંજે જમ્મૂ પરત ફરી રહ્યા હતા.
આ એલર્ટનો ખુલાસ જમ્મૂ-કાશ્મીર પોલીસના આઈજી (કાશ્મીર ઝોન) મુનીર ખાને હરિયાણા, પંજાબ, જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશના અધિકારીઓ સમક્ષ કર્યો હતો. આ જ રાજ્યોમાંથી અમરનાથ યાત્રા માટે સૌથી વધારે લોકો જાય છે. અમરનાથ દર્શન કરીને પરત ફરી હલે 60 યાત્રિઓની બસ પર સોમવારે આતંકીઓએ હુલમો કર્યો હતો જેમાં 7 તીર્થયાત્રિઓનું મોત થયું હતું. અધિકારીઓએ જણાવ્યું કે, હુમલાનો ભોગ બનેલ બસમાં પ્રવાસ કરી રહેલ લોકોએ બે દિવસ પહેલા જ અમરનાથ ગુફાના દર્શન કર્યા હતા અને ત્યાર બાદ સોમવારે સાંજે જમ્મૂ પરત ફરી રહ્યા હતા.
View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટના આજીડેમમાં મોટી દુર્ઘટના: એક જ પરિવારના 4 લોકો ડૂબ્યા, પિતા-પુત્રો અને ભાણેજનો ભોગ લેવાયો
રાજકોટના આજીડેમમાં મોટી દુર્ઘટના: એક જ પરિવારના 4 લોકો ડૂબ્યા, પિતા-પુત્રો અને ભાણેજનો ભોગ લેવાયો
આગામી 48 કલાક સાચવજો! દેશમાં વાવાઝોડા, કરા અને વરસાદની આગાહી; જાણો ક્યાં-ક્યાં ખાબકશે મેઘરાજા
આગામી 48 કલાક સાચવજો! દેશમાં વાવાઝોડા, કરા અને વરસાદની આગાહી; જાણો ક્યાં-ક્યાં ખાબકશે મેઘરાજા
MI ની વધુ એક શરમજનક હાર, પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર! ચેપોકમાં CSK એ 8 વિકેટથી ધૂળ ચટાડી
MI ની વધુ એક શરમજનક હાર, પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર! ચેપોકમાં CSK એ 8 વિકેટથી ધૂળ ચટાડી
બંગાળ ચૂંટણી 2026: 4 મેના રોજ માત્ર 293 બેઠકોના જ પરિણામ આવશે, જાણો ફાલ્ટા બેઠક પર કેમ ફરીથી યોજાશે મતદાન?
બંગાળ ચૂંટણી 2026: 4 મેના રોજ માત્ર 293 બેઠકોના જ પરિણામ આવશે, જાણો ફાલ્ટા બેઠક પર કેમ ફરીથી યોજાશે મતદાન?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાટીલ મંત્ર 'હું નહીં,આપણે'
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસમાં 'રેસના ઘોડા' કોણ?,'બલિના બકરા' કોણ?
Hun To Bolish: હું તો બોલીશ : હેલ્મેટનો સગવડિયો નિયમ !
Morbi Politics: મોરબી જિલ્લા પંચાયતમાં ભાજપની જીત છતાં મોટો ઝટકો
Ambalal Patel Prediction: રાજ્યમાં ફરી કમોસમી વરસાદની અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટના આજીડેમમાં મોટી દુર્ઘટના: એક જ પરિવારના 4 લોકો ડૂબ્યા, પિતા-પુત્રો અને ભાણેજનો ભોગ લેવાયો
રાજકોટના આજીડેમમાં મોટી દુર્ઘટના: એક જ પરિવારના 4 લોકો ડૂબ્યા, પિતા-પુત્રો અને ભાણેજનો ભોગ લેવાયો
આગામી 48 કલાક સાચવજો! દેશમાં વાવાઝોડા, કરા અને વરસાદની આગાહી; જાણો ક્યાં-ક્યાં ખાબકશે મેઘરાજા
આગામી 48 કલાક સાચવજો! દેશમાં વાવાઝોડા, કરા અને વરસાદની આગાહી; જાણો ક્યાં-ક્યાં ખાબકશે મેઘરાજા
MI ની વધુ એક શરમજનક હાર, પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર! ચેપોકમાં CSK એ 8 વિકેટથી ધૂળ ચટાડી
MI ની વધુ એક શરમજનક હાર, પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર! ચેપોકમાં CSK એ 8 વિકેટથી ધૂળ ચટાડી
બંગાળ ચૂંટણી 2026: 4 મેના રોજ માત્ર 293 બેઠકોના જ પરિણામ આવશે, જાણો ફાલ્ટા બેઠક પર કેમ ફરીથી યોજાશે મતદાન?
બંગાળ ચૂંટણી 2026: 4 મેના રોજ માત્ર 293 બેઠકોના જ પરિણામ આવશે, જાણો ફાલ્ટા બેઠક પર કેમ ફરીથી યોજાશે મતદાન?
દક્ષિણ ગુજરાતમાં રોકાણનો વરસાદ! સુરત સમિટમાં ₹3,53,306 કરોડના MoU, 2.82 લાખ યુવાનો માટે ખુલશે નોકરીના દ્વાર
દક્ષિણ ગુજરાતમાં રોકાણનો વરસાદ! સુરત સમિટમાં ₹3,53,306 કરોડના MoU, 2.82 લાખ યુવાનો માટે ખુલશે નોકરીના દ્વાર
ગુજરાત બોર્ડનું 2026-27 નું નવું કેલેન્ડર જાહેર! ધોરણ 10-12 ની બોર્ડની પરીક્ષાઓ વહેલી લેવાશે, જાણો રજાઓની વિગત
ગુજરાત બોર્ડનું 2026-27 નું નવું કેલેન્ડર જાહેર! ધોરણ 10-12 ની બોર્ડની પરીક્ષાઓ વહેલી લેવાશે, જાણો રજાઓની વિગત
બંગાળમાં મમતાનો મોટો ધડાકો: ‘અમે 200 થી વધુ બેઠકો જીતીશું’, એક્ઝિટ પોલ તો માત્ર...
બંગાળમાં મમતાનો મોટો ધડાકો: ‘અમે 200 થી વધુ બેઠકો જીતીશું’, એક્ઝિટ પોલ તો માત્ર...
શું શુભમન ગિલ બન્યો નવો T20 કેપ્ટન અને સૂર્યાની થઈ છુટ્ટી? જાણો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ દાવાનું અસલી સત્ય
શું શુભમન ગિલ બન્યો નવો T20 કેપ્ટન અને સૂર્યાની થઈ છુટ્ટી? જાણો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ દાવાનું અસલી સત્ય
Embed widget