શોધખોળ કરો
PM સાથે નીરવ મોદીની તસવીર પર શું કહ્યું અમિત શાહે ? જાણો વિગત
1/5

કોંગ્રેસના આરોપ બાદ ભારત સરકારના મંત્રી રવિશંકર પ્રસાદે સ્પષ્ટતા આપતાં કહ્યું કે, દાવોસ પ્રવાસ દરમિયાન નીરવ મોદી પીએમ મોદીના પ્રતિનિધિમંડળનો હિસ્સો નહોતા. તેમની સાથે સુરક્ષાકર્મી અને સરકારી મીડિયા હતા.
2/5

કોંગ્રેસે કહ્યું કે, જ્યારે દાવોસમાં પીએમ મોદીએ નીરવ મોદી સાથે મંચ શેર કર્યો તે સમયે નીરવ મોદી પર કાનૂન અંતર્ગત આરોપ લાગી ચૂક્યા હતા. કોંગ્રેસ નીરવ મોદીનો નાનો મોદી પણ ગણાવી ચૂકી છે.
Published at : 20 Feb 2018 08:15 PM (IST)
View More























