શોધખોળ કરો
રાફેલ ડીલ: અનિલ અંબાણીએ AAP નેતા સંજયસિંહ પર માંડ્યો 5000 કરોડનો માનહાનિનો દાવો
1/4

સંજય સિંહે ટ્વિટ કરી રહ્યું કે ઉદ્યોગપતિઓની દબંગાઈ ચરમ પર છે. પહેલા કૌભાંડ કરશે, પછી તેના વિરુદ્ધ અવાજ ઉઠાવનારાઓ પર માનહાનિનો કેસ કરશે, તેમણે કહ્યું કે હું મારી વાત પર કાયમ છું.
2/4

માનહાનિની નોટિસ પર સંજય સિંહે પણ વળતો જવાબ આપતા કહ્યું કે કોઈ અંબાણી કે અડાણી આમ આદમીની અવાજ નહીં દબાવી શકે. તેમણે કહ્યું માનહાનિની નોટિસ રાફેલ ડીલમાં થયેલા સવાલોના જવાબ નથી.
Published at : 16 Feb 2018 04:28 PM (IST)
View More
ટ્રેન્ડિંગ સમાચાર





















