શોધખોળ કરો
સિગ્નલ ન મળ્યું તો ઝાડ પર ચડી ગયા મોદી સરકારના મંત્રી, જાણો પછી શું થયું
1/4

અર્જુમ મેધવાલ એ જ નેતા છે જે પર્યાવરણને લઈને લોકોને જાગરૂત કરવા માટે સાઈકલથી જ સંસદ જાય છે. દલિત વર્ગ સાથે જોડાયેલ મેધવાલની ઓળખ કડક નેતા તરીકેની છે. પર્યાવરણ સંરક્ષણના હિતેષી મેધવાલને ઘણી વખત સાઈકલથી સંસદ જતા જોઈ શકાય છે. તે બીકાનેરથી સંસદ સભ્ય છે.
2/4

સીડીને ઝાડના ટેકે મુકવામાં આવી અને તેના પર ચડીને અર્જુન મેધવાલે નિર્દેશ આપ્યા કે હોસ્પિટલમાં નર્સની નિમણૂંક કરવામાં આવે. આનાથી ખબર પડે છે કે ડિજિટલ ઇન્ડિયાના ભલે ઉંચા ઉંચા દાવા કરવામાં આવતા હોય પરંતુ અનેક જગ્યાએ ઉંચા ઝાડ પર ચડ્યા વગર ડિજિટલ ઇન્ડિયા સાકાર નથી થઈ શકતું.
Published at : 05 Jun 2017 09:51 AM (IST)
View More
ટ્રેન્ડિંગ સમાચાર





















