શોધખોળ કરો

કેજરીવાલે નોટબંધીને ગણાવ્યું મોટું કૌભાંડ, કહ્યું- ભાજપે પોતાના મિત્રોને પહેલાજ જાણ કરી દીધી

1/5
તેની સાથે જ તેમણે નોટબંધીના નિર્ણયને પરત લેવાની માગ કરતા કહ્યું કે, આ મોદીની સર્જિકલ સ્ટ્રાઈક કાળા નાણાં પર નહીં પરંતુ સામાન્ય લોકોના વર્ષો ભેગી કરેલી બચત પર સ્ટ્રાઈક્સ છે. આ જે અફરાતફરી ઉભી થઈ છે તેનાથી કોઈ કાળાં નાણાંની જાણકારી નહીં મળે. તેનાથી કાળાં નાણાં માત્ર સ્થાન બદલાઈ જશે.
તેની સાથે જ તેમણે નોટબંધીના નિર્ણયને પરત લેવાની માગ કરતા કહ્યું કે, આ મોદીની સર્જિકલ સ્ટ્રાઈક કાળા નાણાં પર નહીં પરંતુ સામાન્ય લોકોના વર્ષો ભેગી કરેલી બચત પર સ્ટ્રાઈક્સ છે. આ જે અફરાતફરી ઉભી થઈ છે તેનાથી કોઈ કાળાં નાણાંની જાણકારી નહીં મળે. તેનાથી કાળાં નાણાં માત્ર સ્થાન બદલાઈ જશે.
2/5
આમ આદમી પાર્ટીના પ્રમુખ કેજરીવાલે કહ્યું, નોટ બદલવા અને એટીએમમાંથી રૂપિયા ઉપાડવા માટે ક્યા લોકો લાઈનમાં લાગ્યા છે? તે સામાન્ય લોકો છે. તેમણે આરોપ લગાવ્યો કે જાણી જોઈને આ કટોકટી ઉભી કરવામાં આવી છે, જેથી લોકો દોડતા દોડતા સરકારના દલાલોની પાસે ભાગે.
આમ આદમી પાર્ટીના પ્રમુખ કેજરીવાલે કહ્યું, નોટ બદલવા અને એટીએમમાંથી રૂપિયા ઉપાડવા માટે ક્યા લોકો લાઈનમાં લાગ્યા છે? તે સામાન્ય લોકો છે. તેમણે આરોપ લગાવ્યો કે જાણી જોઈને આ કટોકટી ઉભી કરવામાં આવી છે, જેથી લોકો દોડતા દોડતા સરકારના દલાલોની પાસે ભાગે.
3/5
કેજરીવાલે કહ્યું, વિતેલા ક્વાર્ટર પહેલા બેંકમાં જમા નેગેટિવમાં હતું, તેમાં કોઈ વધારો જોવા મળ્યો ન હતો. પરંતુ ત્યાર બાદ અચાનક તેમાં વધારો થયો. એવામાં સવાલ ઉભા થાય છે કે આમ કેવી રીતે થયું. તેમણે આરોપ લગાવ્યો કે પીએમ મોદીએ જ્યારે મંગળવારે 500 અને 1000 રૂપિયાની નોટ બંધ કરવાની જાહેરાત કરી તે પહેલા જ ભાજપ અને તેના મિત્રોને જાણકારી આપી દેવામાં આવીહતી અને તેમણે પોતાની રોકડ જમા કરાવી દીધી.
કેજરીવાલે કહ્યું, વિતેલા ક્વાર્ટર પહેલા બેંકમાં જમા નેગેટિવમાં હતું, તેમાં કોઈ વધારો જોવા મળ્યો ન હતો. પરંતુ ત્યાર બાદ અચાનક તેમાં વધારો થયો. એવામાં સવાલ ઉભા થાય છે કે આમ કેવી રીતે થયું. તેમણે આરોપ લગાવ્યો કે પીએમ મોદીએ જ્યારે મંગળવારે 500 અને 1000 રૂપિયાની નોટ બંધ કરવાની જાહેરાત કરી તે પહેલા જ ભાજપ અને તેના મિત્રોને જાણકારી આપી દેવામાં આવીહતી અને તેમણે પોતાની રોકડ જમા કરાવી દીધી.
4/5
સીએમ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સમાં આરોપ લગાવ્યો કે, નોટબંધીના નામ પર દેશમાં મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે. સરકારે કેટલાક લોકોને પહેલા જ સાવચેત કરી દીધા હતા. વિતેલા ત્રણ મહિનામાં બેંકોમાં હજારો કરોડો રૂપિયા જમા કરાવવામાં આવ્યા. બેંકમાં જમા કરાવવામાં આવેલ આટલી મોટી રકમ શંકા ઉપજાવે છે.
સીએમ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સમાં આરોપ લગાવ્યો કે, નોટબંધીના નામ પર દેશમાં મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે. સરકારે કેટલાક લોકોને પહેલા જ સાવચેત કરી દીધા હતા. વિતેલા ત્રણ મહિનામાં બેંકોમાં હજારો કરોડો રૂપિયા જમા કરાવવામાં આવ્યા. બેંકમાં જમા કરાવવામાં આવેલ આટલી મોટી રકમ શંકા ઉપજાવે છે.
5/5
નવી દિલ્હીઃ દેશમાં 500 અને હજાર રૂપિયાની નોટ બંધ કરવાના સરકારના નિર્ણયને પરત લેવાની માગ કરતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. તેમણે આરોપ લગાવ્યો કે ભાજપે પોતાના મિત્રોને નોટબંધીને લઈને પહેલાથી જ સાવચેત કરી દીધા હતા.
નવી દિલ્હીઃ દેશમાં 500 અને હજાર રૂપિયાની નોટ બંધ કરવાના સરકારના નિર્ણયને પરત લેવાની માગ કરતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. તેમણે આરોપ લગાવ્યો કે ભાજપે પોતાના મિત્રોને નોટબંધીને લઈને પહેલાથી જ સાવચેત કરી દીધા હતા.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Embed widget