શોધખોળ કરો

કેજરીવાલે નોટબંધીને ગણાવ્યું મોટું કૌભાંડ, કહ્યું- ભાજપે પોતાના મિત્રોને પહેલાજ જાણ કરી દીધી

1/5
તેની સાથે જ તેમણે નોટબંધીના નિર્ણયને પરત લેવાની માગ કરતા કહ્યું કે, આ મોદીની સર્જિકલ સ્ટ્રાઈક કાળા નાણાં પર નહીં પરંતુ સામાન્ય લોકોના વર્ષો ભેગી કરેલી બચત પર સ્ટ્રાઈક્સ છે. આ જે અફરાતફરી ઉભી થઈ છે તેનાથી કોઈ કાળાં નાણાંની જાણકારી નહીં મળે. તેનાથી કાળાં નાણાં માત્ર સ્થાન બદલાઈ જશે.
તેની સાથે જ તેમણે નોટબંધીના નિર્ણયને પરત લેવાની માગ કરતા કહ્યું કે, આ મોદીની સર્જિકલ સ્ટ્રાઈક કાળા નાણાં પર નહીં પરંતુ સામાન્ય લોકોના વર્ષો ભેગી કરેલી બચત પર સ્ટ્રાઈક્સ છે. આ જે અફરાતફરી ઉભી થઈ છે તેનાથી કોઈ કાળાં નાણાંની જાણકારી નહીં મળે. તેનાથી કાળાં નાણાં માત્ર સ્થાન બદલાઈ જશે.
2/5
આમ આદમી પાર્ટીના પ્રમુખ કેજરીવાલે કહ્યું, નોટ બદલવા અને એટીએમમાંથી રૂપિયા ઉપાડવા માટે ક્યા લોકો લાઈનમાં લાગ્યા છે? તે સામાન્ય લોકો છે. તેમણે આરોપ લગાવ્યો કે જાણી જોઈને આ કટોકટી ઉભી કરવામાં આવી છે, જેથી લોકો દોડતા દોડતા સરકારના દલાલોની પાસે ભાગે.
આમ આદમી પાર્ટીના પ્રમુખ કેજરીવાલે કહ્યું, નોટ બદલવા અને એટીએમમાંથી રૂપિયા ઉપાડવા માટે ક્યા લોકો લાઈનમાં લાગ્યા છે? તે સામાન્ય લોકો છે. તેમણે આરોપ લગાવ્યો કે જાણી જોઈને આ કટોકટી ઉભી કરવામાં આવી છે, જેથી લોકો દોડતા દોડતા સરકારના દલાલોની પાસે ભાગે.
3/5
કેજરીવાલે કહ્યું, વિતેલા ક્વાર્ટર પહેલા બેંકમાં જમા નેગેટિવમાં હતું, તેમાં કોઈ વધારો જોવા મળ્યો ન હતો. પરંતુ ત્યાર બાદ અચાનક તેમાં વધારો થયો. એવામાં સવાલ ઉભા થાય છે કે આમ કેવી રીતે થયું. તેમણે આરોપ લગાવ્યો કે પીએમ મોદીએ જ્યારે મંગળવારે 500 અને 1000 રૂપિયાની નોટ બંધ કરવાની જાહેરાત કરી તે પહેલા જ ભાજપ અને તેના મિત્રોને જાણકારી આપી દેવામાં આવીહતી અને તેમણે પોતાની રોકડ જમા કરાવી દીધી.
કેજરીવાલે કહ્યું, વિતેલા ક્વાર્ટર પહેલા બેંકમાં જમા નેગેટિવમાં હતું, તેમાં કોઈ વધારો જોવા મળ્યો ન હતો. પરંતુ ત્યાર બાદ અચાનક તેમાં વધારો થયો. એવામાં સવાલ ઉભા થાય છે કે આમ કેવી રીતે થયું. તેમણે આરોપ લગાવ્યો કે પીએમ મોદીએ જ્યારે મંગળવારે 500 અને 1000 રૂપિયાની નોટ બંધ કરવાની જાહેરાત કરી તે પહેલા જ ભાજપ અને તેના મિત્રોને જાણકારી આપી દેવામાં આવીહતી અને તેમણે પોતાની રોકડ જમા કરાવી દીધી.
4/5
સીએમ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સમાં આરોપ લગાવ્યો કે, નોટબંધીના નામ પર દેશમાં મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે. સરકારે કેટલાક લોકોને પહેલા જ સાવચેત કરી દીધા હતા. વિતેલા ત્રણ મહિનામાં બેંકોમાં હજારો કરોડો રૂપિયા જમા કરાવવામાં આવ્યા. બેંકમાં જમા કરાવવામાં આવેલ આટલી મોટી રકમ શંકા ઉપજાવે છે.
સીએમ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સમાં આરોપ લગાવ્યો કે, નોટબંધીના નામ પર દેશમાં મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે. સરકારે કેટલાક લોકોને પહેલા જ સાવચેત કરી દીધા હતા. વિતેલા ત્રણ મહિનામાં બેંકોમાં હજારો કરોડો રૂપિયા જમા કરાવવામાં આવ્યા. બેંકમાં જમા કરાવવામાં આવેલ આટલી મોટી રકમ શંકા ઉપજાવે છે.
5/5
નવી દિલ્હીઃ દેશમાં 500 અને હજાર રૂપિયાની નોટ બંધ કરવાના સરકારના નિર્ણયને પરત લેવાની માગ કરતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. તેમણે આરોપ લગાવ્યો કે ભાજપે પોતાના મિત્રોને નોટબંધીને લઈને પહેલાથી જ સાવચેત કરી દીધા હતા.
નવી દિલ્હીઃ દેશમાં 500 અને હજાર રૂપિયાની નોટ બંધ કરવાના સરકારના નિર્ણયને પરત લેવાની માગ કરતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. તેમણે આરોપ લગાવ્યો કે ભાજપે પોતાના મિત્રોને નોટબંધીને લઈને પહેલાથી જ સાવચેત કરી દીધા હતા.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain : રાજ્યમાં આગામી 7 દિવસ રહેશે મેઘમહેર, આ જિલ્લામાં અતિ ભારે વરસાદનું એલર્ટ
Gujarat Rain : રાજ્યમાં આગામી 7 દિવસ રહેશે મેઘમહેર, આ જિલ્લામાં અતિ ભારે વરસાદનું એલર્ટ
Surat Rain: સુરતમાં 5 ઈંચ વરસાદથી જળબંબાકાર, ખાડી ઓવરફ્લો થતાં અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ
Surat Rain: સુરતમાં 5 ઈંચ વરસાદથી જળબંબાકાર, ખાડી ઓવરફ્લો થતાં અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ
Navsari Rain: નવસારી જિલ્લામાં અતિભારે વરસાદથી પૂરની સ્થિતિ, પૂર્ણા-કાવેરી નદી ભયજનક સપાટીએ
Navsari Rain: નવસારી જિલ્લામાં અતિભારે વરસાદથી પૂરની સ્થિતિ, પૂર્ણા-કાવેરી નદી ભયજનક સપાટીએ
Gujarat Rain:  ભારે વરસાદથી દક્ષિણ ગુજરાતનો રેલવે વ્યવહાર ખોરવાયો,રેલવેએ મુસાફરોને કરી આ અપીલ
Gujarat Rain:  ભારે વરસાદથી દક્ષિણ ગુજરાતનો રેલવે વ્યવહાર ખોરવાયો,રેલવેએ મુસાફરોને કરી આ અપીલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાબુઓના બહાના
Hun To Bolish : હું તો બોલીશ : 2-4 ઈંચમાં બેહાલ સુરત
Ahmedabad News: અમદાવાદના ચાંગોદરમાં ગેરકાયદે ફટાકડાના ગોડાઉનનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast: 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે: અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: આજથી બે દિવસ મેઘરાજા બોલાવશે ધબધબાટી: હવામાન વિભાગની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain : રાજ્યમાં આગામી 7 દિવસ રહેશે મેઘમહેર, આ જિલ્લામાં અતિ ભારે વરસાદનું એલર્ટ
Gujarat Rain : રાજ્યમાં આગામી 7 દિવસ રહેશે મેઘમહેર, આ જિલ્લામાં અતિ ભારે વરસાદનું એલર્ટ
Surat Rain: સુરતમાં 5 ઈંચ વરસાદથી જળબંબાકાર, ખાડી ઓવરફ્લો થતાં અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ
Surat Rain: સુરતમાં 5 ઈંચ વરસાદથી જળબંબાકાર, ખાડી ઓવરફ્લો થતાં અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ
Navsari Rain: નવસારી જિલ્લામાં અતિભારે વરસાદથી પૂરની સ્થિતિ, પૂર્ણા-કાવેરી નદી ભયજનક સપાટીએ
Navsari Rain: નવસારી જિલ્લામાં અતિભારે વરસાદથી પૂરની સ્થિતિ, પૂર્ણા-કાવેરી નદી ભયજનક સપાટીએ
Gujarat Rain:  ભારે વરસાદથી દક્ષિણ ગુજરાતનો રેલવે વ્યવહાર ખોરવાયો,રેલવેએ મુસાફરોને કરી આ અપીલ
Gujarat Rain:  ભારે વરસાદથી દક્ષિણ ગુજરાતનો રેલવે વ્યવહાર ખોરવાયો,રેલવેએ મુસાફરોને કરી આ અપીલ
Gujarat Rain: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, ટ્રેન-બસ સેવા ખોરવાઈ; 463 રસ્તાઓ બંધ
Gujarat Rain: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, ટ્રેન-બસ સેવા ખોરવાઈ; 463 રસ્તાઓ બંધ
Valsad Rain: મધુબન ડેમમાંથી દમણગંગા નદીમાં છોડાયું પાણી, નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા
Valsad Rain: મધુબન ડેમમાંથી દમણગંગા નદીમાં છોડાયું પાણી, નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા
ગુજરાતમાં મેઘમહેર 24 કલાકમાં 173 તાલુકામાં વરસ્યો, કપરાડામાં સૌથી વધુ 15 ઇંચ વરસાદ, જનજીવન પ્રભાવિત
ગુજરાતમાં મેઘમહેર 24 કલાકમાં 173 તાલુકામાં વરસ્યો, કપરાડામાં સૌથી વધુ 15 ઇંચ વરસાદ, જનજીવન પ્રભાવિત
Navsari Rain: નવસારી- વલસાડમાં ભારે વરસાદ, ઘરો અને દુકાનોમાં પાણી ફરી વળતા નુકસાન
Navsari Rain: નવસારી- વલસાડમાં ભારે વરસાદ, ઘરો અને દુકાનોમાં પાણી ફરી વળતા નુકસાન
Embed widget