શોધખોળ કરો
રાહુલના મંદિર દર્શનને લઈ ઓવૈસીએ કહ્યું- મસ્જિદ કે દરગાહ કેમ ન ગયા?
1/5

ઓવૈસીનું આ પહેલું કોઈ વિવાદિત નિવેદન નથી. આ પહેલા તેઓ તેમના નિવેદનના કારણે ચર્ચામાં રહ્યા છે. હૈદરાબાદમાં એક કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદી, તમને કોઈ પાકિસ્તાની નથી કહેતું...મને 70 વર્ષથી પાકિસ્તાની કહેવામાં આવે છે. હું કોને ફરિયાદ કરું?
2/5

ઉલ્લેખનીય છે કે ગુજરાત ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલે 27 નાના-મોટા મંદિરોમાં દર્શન કર્યા હતા. બીજી તરફ રાહુલે ચૂંટણી પ્રચાર દરમિયાન મુસ્લિમ સંગઠનો અને મુસ્લિમ નેતાઓને જાહેર મંચથી દૂર રાખ્યા હતા. જેને પાર્ટીની છબિ બદલવાની રણનીતિ ગણાવવામાં આવી.
Published at : 23 Dec 2017 12:21 PM (IST)
View More
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
આઈપીએલ
આઈપીએલ
દુનિયા






















