શોધખોળ કરો
છત્તીસગઢઃ 15 વર્ષમાં કોગ્રેસની પ્રથમ જીત, આ કારણો રમનસિંહ પર પડ્યા ભારે
1/6

દલિત-આદિવાસીઓએ બગાડ્યો ભાજપનો ખેલઃ છત્તીસગઢમાં કુલ 31.8 ટકા મતદાતાઓ આદિવાસી સમુદાયના છે. 11.6 ટકા મતદારો દલિત છે એટલે કે રાજ્યની સત્તા તેમના હાથમાં આવે છે. આદિવાસી-દલિત બહુમતી વિસ્તારમાં ભાજપને ભારે નુકસાન થતું જોવા મળી રહ્યુ છે. જ્યારે ભાજપે ફક્ત શહેરી વિસ્તારોમાં સારું પ્રદર્શન કર્યુ છે.
2/6

નક્સલવાદ પર નિષ્ફળતાઃ રમનસિંહની હારનું સૌથી મોટું કારણ આ વખતે નક્સલવાદ પર સરકારની નિષ્ફળતા છે. નક્સલવાદી ક્ષેત્રોમાં સતત હુમલાઓ થતા રહેતા હોવા છતાં આ વર્ષે ભારે મતદાન થયું હતું. જેને કારણે આ વિસ્તારમાં રમનસિંહની સરકારના વિરોધમાં મતદાન થયું છે. નક્સલવાદી ક્ષેત્રોમાં બક્સર, દંતેવાડા જેવી બેઠકો આવે છે.
Published at : 11 Dec 2018 03:49 PM (IST)
View More





















