શોધખોળ કરો

30 એપ્રિલ સુધી બેંક એકાઉન્ટને કરો આધાર સાથે લિંક્ડ, નહીં તો તમારું બચત ખાતું થઈ જશે બ્લોક

1/5
 એફએટીસીએ ભારત અને અમેરિકાની વચ્ચે 31 ઓગસ્ટ 2015ના રોજ એક સંધિ પર સાઈન કરવામાં આવ્યા બાદ આવા ખાતાધારકોની નાણાંકીય લેવડ દેવડની જાણકારી એક બીજા સાથે શેર કરવામાં આવે છે. તેને વિદેશી ખાતા ટેક્સ ક્રિયાન્વયન કાયદા ફોરન એકાઉન્ટ ટેક્સ કમ્પિલિયન્સ એક્ટનું નામ આપવામાં આવ્યું.
એફએટીસીએ ભારત અને અમેરિકાની વચ્ચે 31 ઓગસ્ટ 2015ના રોજ એક સંધિ પર સાઈન કરવામાં આવ્યા બાદ આવા ખાતાધારકોની નાણાંકીય લેવડ દેવડની જાણકારી એક બીજા સાથે શેર કરવામાં આવે છે. તેને વિદેશી ખાતા ટેક્સ ક્રિયાન્વયન કાયદા ફોરન એકાઉન્ટ ટેક્સ કમ્પિલિયન્સ એક્ટનું નામ આપવામાં આવ્યું.
2/5
 આકવેરા વિભાગે કહ્યું કે, જો એકાઉન્ટને બ્લોક કરવામાં આવે તો એકાઉન્ટ હોલ્ડર નિર્ધારિત પ્રક્રિયા પૂરી કર્યા બાદ જ ખાતું ફરી ચાલુ કરાવી શકશે. જોકે પહેલા બેંકેઓ એ પ્રોસેસ 31 ઓગસ્ટ, 2016 સુધી પૂરી કરવાની હતી પરંતુ ફી આઈટી વિભાગે આ તારીખ 30 એપ્રિલ, 2017 સુધી લંબાવી હતી અને હવે તેને આગળ વધારવામાં નહીં આવે.
આકવેરા વિભાગે કહ્યું કે, જો એકાઉન્ટને બ્લોક કરવામાં આવે તો એકાઉન્ટ હોલ્ડર નિર્ધારિત પ્રક્રિયા પૂરી કર્યા બાદ જ ખાતું ફરી ચાલુ કરાવી શકશે. જોકે પહેલા બેંકેઓ એ પ્રોસેસ 31 ઓગસ્ટ, 2016 સુધી પૂરી કરવાની હતી પરંતુ ફી આઈટી વિભાગે આ તારીખ 30 એપ્રિલ, 2017 સુધી લંબાવી હતી અને હવે તેને આગળ વધારવામાં નહીં આવે.
3/5
નવી દિલ્હીઃ જો બેંકમાં તમારું કોઈપણ એકાઉન્ટ હોય તો તેને સેલ્ફ અટેસ્ટ એટલે કે સ્વ પ્રમાણિક કરાવી લો નહીંતર એકાઉન્ટ બ્લોક થઈ જશે. જો તમારું બેંક ખાતુ 1 જુલાઈ 2014થી 31 ઓગસ્ટ 2015ની વચ્ચે ખુલ્યું છે તો તેને ઝડપથી સેલ્ફ અટેસ્ટ કરાવી લો. ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે ફોરેન એકાઉન્ટ ટેક્સ કમ્પિલિયન્સ એક્ટ (એફએટીસીએ) અંતર્ગત આ આદેશ આપ્યો છે. તમામ બેંક ખાતા ધારકોએ આ કાર્યવાહી 30 એપ્રિલ સુધી પૂરી કરવાની રહેશે નહીં તર તમારું બેંક ખાતું બ્લોક કરી દેવામાં આવશે.
નવી દિલ્હીઃ જો બેંકમાં તમારું કોઈપણ એકાઉન્ટ હોય તો તેને સેલ્ફ અટેસ્ટ એટલે કે સ્વ પ્રમાણિક કરાવી લો નહીંતર એકાઉન્ટ બ્લોક થઈ જશે. જો તમારું બેંક ખાતુ 1 જુલાઈ 2014થી 31 ઓગસ્ટ 2015ની વચ્ચે ખુલ્યું છે તો તેને ઝડપથી સેલ્ફ અટેસ્ટ કરાવી લો. ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે ફોરેન એકાઉન્ટ ટેક્સ કમ્પિલિયન્સ એક્ટ (એફએટીસીએ) અંતર્ગત આ આદેશ આપ્યો છે. તમામ બેંક ખાતા ધારકોએ આ કાર્યવાહી 30 એપ્રિલ સુધી પૂરી કરવાની રહેશે નહીં તર તમારું બેંક ખાતું બ્લોક કરી દેવામાં આવશે.
4/5
ઇનકમ ટેક્સ વિભાગે કહ્યું છે કે, નાણાંકીય સંસ્થાઓને સલાહ આપવામાં આવી છે કે, તે સ્વ પ્રમાણિત મેળવી લે. જે ખાતા ધારક 30 એપ્રિલ, 2017 સુધી સ્વ પ્રમાણિક ન કરે તો તેને બેંક ખાતા બંધ કરવામાં આવશે. જેના કારણે આવા ખાતામાં બેંક ખાતાધારકને કોઈ લેવડ દેવડ કરવા નહીં દે.
ઇનકમ ટેક્સ વિભાગે કહ્યું છે કે, નાણાંકીય સંસ્થાઓને સલાહ આપવામાં આવી છે કે, તે સ્વ પ્રમાણિત મેળવી લે. જે ખાતા ધારક 30 એપ્રિલ, 2017 સુધી સ્વ પ્રમાણિક ન કરે તો તેને બેંક ખાતા બંધ કરવામાં આવશે. જેના કારણે આવા ખાતામાં બેંક ખાતાધારકને કોઈ લેવડ દેવડ કરવા નહીં દે.
5/5
 આ એક્ટ અંતર્ગત નાણાંકીય ઇન્સ્ટિટ્યૂટ્સને 1 જુલાઈ 2014થી 31 ઓગસ્ટ 2015 સુધી તમામ ખાનગી અને કંપની એકાઉન્ટ્સન માટે સેલ્ફ અટેસ્ટેટ આપવાનું રહેશે. મ્યૂચ્યુઅલ ફંડ અને અન્ય નાણાંકીય સંસ્થાએ નવા નિયમો અંતર્ગત પોતાના સ્વ પ્રમાણિક કરવાના કામ પૂરા કરવા માટે પોતાના ગ્રાહકોને કહ્યું છે. સાથે જ સ્પષ્ટ કર્યું છે કે, જે ગ્રાહક સ્વ પ્રમાણિત નહીં કરે તે પોતાના બેંક ખાતામાંથી કોઈપણ પ્રકારના ટ્રાન્ઝેક્શન કરી શકશે નહીં.
આ એક્ટ અંતર્ગત નાણાંકીય ઇન્સ્ટિટ્યૂટ્સને 1 જુલાઈ 2014થી 31 ઓગસ્ટ 2015 સુધી તમામ ખાનગી અને કંપની એકાઉન્ટ્સન માટે સેલ્ફ અટેસ્ટેટ આપવાનું રહેશે. મ્યૂચ્યુઅલ ફંડ અને અન્ય નાણાંકીય સંસ્થાએ નવા નિયમો અંતર્ગત પોતાના સ્વ પ્રમાણિક કરવાના કામ પૂરા કરવા માટે પોતાના ગ્રાહકોને કહ્યું છે. સાથે જ સ્પષ્ટ કર્યું છે કે, જે ગ્રાહક સ્વ પ્રમાણિત નહીં કરે તે પોતાના બેંક ખાતામાંથી કોઈપણ પ્રકારના ટ્રાન્ઝેક્શન કરી શકશે નહીં.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન

વિડિઓઝ

Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
Embed widget