શોધખોળ કરો
નોટબંધી પર સરકારે પહેલીવાર સ્વીકાર્યું, ચાર લોકોએ ગુમાવ્યો જીવ, પ્રિન્ટિંગ પર થયો 8000 કરોડ રૂપિયાનો ખર્ચ
1/5

સીપીએમના ઈ. કરીમે નોટબંધી દરમિયાન બેંકોમાં નોટ બદલનારાઓની લાઇનમાં લાગેલા લોકોના મોતની વિગતો માંગી હતી. જેના જવાબમાં જેટલીએ આ વાતો કહી. સરકારે મંગળવારે એ વાતનો ઇન્કાર કર્યો કે ચલણથી બહાર થયેલા અને જનતાની પાસે બચેલી 500 અને 1000 રૂપિયાની નોટોને પરત લેવા માટે વિચારી રહી છે.
2/5

નાણા મંત્રી અરુણ જેટલીએ રાજ્યસભામાં આપેલા લેખિત જવાબમાં કહેવામાં આવ્યું છે કે નોટબંધીના વર્ષે પ્રિન્ટિંગો ખર્ચ 7,965 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો, પરંતુ બીજા વર્ષ 2017-18માં તેમાં ભારે ઘટાડો આવ્યો અને 4,912 કરોડ રૂપિયા ખર્ચ થયો. આ પહેલા વર્ષ 2015-16માં પ્રિન્ટિંગ પર 3,421 કરોડ રૂપિયા ખર્ચ થયો હતો.
Published at : 20 Dec 2018 08:04 AM (IST)
View More




















