શોધખોળ કરો

આજે જે બેન્કમાં તમારું ખાતું છે ત્યાં જ જૂની નોટ બદલી શકાશે, સીનિયર સિટિઝનોને છૂટ

1/3
ગૃહિણીઓ અને જનધન ખાતાની પણ તપાસ અને કાર્યવાહી થઇ શકે છે. સરકારે પહેલાં કહ્યું હતું કે ખાતામાં 2.50 લાખ રૂપિયા અને જનધનના ખાતામાં 50 હજાર રૂપિયા સુધીની રકમ જમા થવા પર પૂછપરછ નહીં થાય. પરંતુ હવે છૂટથી ગેરરીતિ થઇ શકે છે. ખાતામાં ખાતેદારની રકમ નથી તેવી જાણ થશે તો નવા નિર્દેશ પ્રમાણે 12% વ્યાજ સાથે 200% દંડ થશે.
ગૃહિણીઓ અને જનધન ખાતાની પણ તપાસ અને કાર્યવાહી થઇ શકે છે. સરકારે પહેલાં કહ્યું હતું કે ખાતામાં 2.50 લાખ રૂપિયા અને જનધનના ખાતામાં 50 હજાર રૂપિયા સુધીની રકમ જમા થવા પર પૂછપરછ નહીં થાય. પરંતુ હવે છૂટથી ગેરરીતિ થઇ શકે છે. ખાતામાં ખાતેદારની રકમ નથી તેવી જાણ થશે તો નવા નિર્દેશ પ્રમાણે 12% વ્યાજ સાથે 200% દંડ થશે.
2/3
ઋષિએ જણાવ્યું હતું કે 10 દિવસથી બેન્કો પોતાના ગ્રાહક પ્રત્યે ધ્યાન નથી આપી રહી. ઘણાં કામ બાકી હોવાને કારણે શનિવારે માત્ર પોતાના ગ્રાહકો ઉપર ધ્યાન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શનિવારે બેન્કો સમય કરતાં વધારે નહીં ખૂલે. રવિવારે બેન્કો બંધ રહેશે અને સોમવારથી તમે ગમે તે બેન્કમાં નોટ બદલાવી શકશો. ઋષિએ જણાવ્યું હતું કે આંગળી ઉપર શાહી લગાવવાને કારણે બેન્કોમાં 40 ટકા સુધી ભીડ ઘટી છે. દરમિયાન રિઝર્વ બેન્કે ટિયર 1 અને 2 પ્રકારનાં શહેરોમાં પીઓએસથી નાણાં ઉપાડવાની મર્યાદા રૂ. 1000થી વધારીને રૂ. 2000ની કરી દીધી છે.
ઋષિએ જણાવ્યું હતું કે 10 દિવસથી બેન્કો પોતાના ગ્રાહક પ્રત્યે ધ્યાન નથી આપી રહી. ઘણાં કામ બાકી હોવાને કારણે શનિવારે માત્ર પોતાના ગ્રાહકો ઉપર ધ્યાન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શનિવારે બેન્કો સમય કરતાં વધારે નહીં ખૂલે. રવિવારે બેન્કો બંધ રહેશે અને સોમવારથી તમે ગમે તે બેન્કમાં નોટ બદલાવી શકશો. ઋષિએ જણાવ્યું હતું કે આંગળી ઉપર શાહી લગાવવાને કારણે બેન્કોમાં 40 ટકા સુધી ભીડ ઘટી છે. દરમિયાન રિઝર્વ બેન્કે ટિયર 1 અને 2 પ્રકારનાં શહેરોમાં પીઓએસથી નાણાં ઉપાડવાની મર્યાદા રૂ. 1000થી વધારીને રૂ. 2000ની કરી દીધી છે.
3/3
નવી દિલ્હીઃ ભારતીય બેંક એસોસિશને શુક્રવારે કહ્યું કે, શનિવારે તમામ બેંક માત્ર પોતાના ગ્રાહકોને જ સેવા આપશે અને અન્ય બેંકના ગ્રાહકોની જૂની 500 અને 1000ની નોટ બદલશે નહીં. જોકે, વરિષ્ઠ નાગરિકોને આ મામલે છૂટ આપવામાં આવી છે અને તે કોઈપણ બેંકમાં જઈને જૂની નોટ બદલાવી શકશે. વરિષ્ઠ નાગરિકોને બાદ કરતા અન્ય લોકોને શનિવારે રૂ.500-1000ની જૂની નોટો બદલવામાં થોડી તકલીફ પડશે. ઇન્ડિયન બેન્ક એસોસિએશનના અધ્યક્ષ રાજીવ ઋષિએ નિર્ણયની જાણકારી આપી હતી. રિઝર્વ બેન્ક અને નાણામંત્રાલયે પણ દરખાસ્ત સ્વીકારી લીધી છે.
નવી દિલ્હીઃ ભારતીય બેંક એસોસિશને શુક્રવારે કહ્યું કે, શનિવારે તમામ બેંક માત્ર પોતાના ગ્રાહકોને જ સેવા આપશે અને અન્ય બેંકના ગ્રાહકોની જૂની 500 અને 1000ની નોટ બદલશે નહીં. જોકે, વરિષ્ઠ નાગરિકોને આ મામલે છૂટ આપવામાં આવી છે અને તે કોઈપણ બેંકમાં જઈને જૂની નોટ બદલાવી શકશે. વરિષ્ઠ નાગરિકોને બાદ કરતા અન્ય લોકોને શનિવારે રૂ.500-1000ની જૂની નોટો બદલવામાં થોડી તકલીફ પડશે. ઇન્ડિયન બેન્ક એસોસિએશનના અધ્યક્ષ રાજીવ ઋષિએ નિર્ણયની જાણકારી આપી હતી. રિઝર્વ બેન્ક અને નાણામંત્રાલયે પણ દરખાસ્ત સ્વીકારી લીધી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ! કોંગ્રેસમાં ઘરના ઘાતકીની શોધખોળ શરૂ, મુકુલ વાસનિકે આપ્યા મોટા સંકેત
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ! કોંગ્રેસમાં ઘરના ઘાતકીની શોધખોળ શરૂ, મુકુલ વાસનિકે આપ્યા મોટા સંકેત
IPL 2025 પહેલાં BCCIનો મોટો ફટકો: 'ચીટિંગ' કરનાર આ ખેલાડી પર 2 વર્ષનો પ્રતિબંધ મૂકાયો
IPL 2025 પહેલાં BCCIનો મોટો ફટકો: 'ચીટિંગ' કરનાર આ ખેલાડી પર 2 વર્ષનો પ્રતિબંધ મૂકાયો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓ કેમ બદલે છે રંગ? પાર્ટ -2Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓ કેમ બદલે છે રંગ? પાર્ટ - 1Corruption in MGNREGA: ભાજપ નેતાનો ધડાકો! અમરેલીના મનરેગા કામોમાં 8 કરોડના ભ્રષ્ટાચારનો આરોપGujarat Cabinet Reshuffle : હોળી પછી રાજ્ય મંત્રીમંડળમાં વિસ્તરણ? પૂર્વ મંત્રી રમણભાઈ વોરાએ આપ્યા સંકેત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ! કોંગ્રેસમાં ઘરના ઘાતકીની શોધખોળ શરૂ, મુકુલ વાસનિકે આપ્યા મોટા સંકેત
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ! કોંગ્રેસમાં ઘરના ઘાતકીની શોધખોળ શરૂ, મુકુલ વાસનિકે આપ્યા મોટા સંકેત
IPL 2025 પહેલાં BCCIનો મોટો ફટકો: 'ચીટિંગ' કરનાર આ ખેલાડી પર 2 વર્ષનો પ્રતિબંધ મૂકાયો
IPL 2025 પહેલાં BCCIનો મોટો ફટકો: 'ચીટિંગ' કરનાર આ ખેલાડી પર 2 વર્ષનો પ્રતિબંધ મૂકાયો
તોફાનનું એલર્ટ! 18 રાજ્યોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાશે! હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું
તોફાનનું એલર્ટ! 18 રાજ્યોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાશે! હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું
રેવન્યુ તલાટી બનવું હવે અઘરું!: સરકારે ભરતીના નિયમોમાં કર્યા ફેરફાર, જાણો શું બદલાયું!
રેવન્યુ તલાટી બનવું હવે અઘરું!: સરકારે ભરતીના નિયમોમાં કર્યા ફેરફાર, જાણો શું બદલાયું!
વિધાનસભામાં કલાકારોનું સન્માન, પણ ઠાકોર કલાકારોનું શું?: વિક્રમ ઠાકોરનો સરકારને સવાલ!
વિધાનસભામાં કલાકારોનું સન્માન, પણ ઠાકોર કલાકારોનું શું?: વિક્રમ ઠાકોરનો સરકારને સવાલ!
તળાજામાં ધાર્મિક દબાણ હટાવવાની નોટિસથી બજરંગ દળ લાલઘૂમ: મંદિરો તોડવા સામે ખતરનાક પરિણામની ચીમકી
તળાજામાં ધાર્મિક દબાણ હટાવવાની નોટિસથી બજરંગ દળ લાલઘૂમ: મંદિરો તોડવા સામે ખતરનાક પરિણામની ચીમકી
Embed widget