શોધખોળ કરો
ધર્મસભામાં બોલ્યા ભૈયાજી જોશી- ભાજપ પૂર્ણ કરે રામ મંદિર બનાવવાનો વાયદો
1/3

ભૈયાજી જોશીએ સુપ્રીમ કોર્ટને કડક શબ્દોમાં શિખામણ આપતા કહ્યું કે, ન્યાયાલયે પણ લોકોની ભાવનાઓનું સન્માન કરવું જોઈએ. કારણ કે જે દેશમાં ન્યાય વ્યવસ્થા, ન્યાયાલય પ્રતિ અવિશ્વાસ હોય તેનું ઉત્થાન સંભવ નથી, આના ઉપર પણ અદાલતે વિચાર કરવો જોઈએ.
2/3

ભૈયાજી જોશીએ કહ્યું, જે લોકો આજે સત્તામાં છે, તેમને રામ મંદિર બનાવવાનું વચન આપ્યું હતું. તેમણે લોકોને સાંભળવા જોઈએ અને અયોધ્યામાં રામ મંદિર બનાવવાની માંગને માનવી જોઈએ. સત્તામાં બેસેલ લોકોએ જનભાવનાઓનો ખ્યાલ રાખવો જોઈએ.
Published at : 09 Dec 2018 09:07 PM (IST)
View More





















