શોધખોળ કરો

સંત ભય્યૂજી મહારાજે ગોળી મારીને કરી આત્મહત્યા, શિવરાજે બનાવ્યા હતા રાજ્યમંત્રી

1/10
ઉલ્લેખનીય છે કે, શિવરાજ સરકાર દ્વારા મધ્યપ્રદેશમાં જે પાંચ સંતોને રાજ્ય મંત્રીનો દરજ્જો આપવામાં આવ્યો હતો, ભય્યૂજી મહારાજ તેમાના એક છે, જોકે તેમને ફગાવી દીધુ હતું. ઉલ્લેખનીય છે કે, ભય્યૂજી મહારાજ 49 વર્ષની ઉંમરે બીજા લગ્ન કર્યા હતા. તેમનુ સાચુ નામ ઉદેયસિંહ દેશમુખ છે.
ઉલ્લેખનીય છે કે, શિવરાજ સરકાર દ્વારા મધ્યપ્રદેશમાં જે પાંચ સંતોને રાજ્ય મંત્રીનો દરજ્જો આપવામાં આવ્યો હતો, ભય્યૂજી મહારાજ તેમાના એક છે, જોકે તેમને ફગાવી દીધુ હતું. ઉલ્લેખનીય છે કે, ભય્યૂજી મહારાજ 49 વર્ષની ઉંમરે બીજા લગ્ન કર્યા હતા. તેમનુ સાચુ નામ ઉદેયસિંહ દેશમુખ છે.
2/10
ભય્યૂજી મહારાજે પોતાને ગોળી કેમ મારી, એ વાતનો હજુ સુધી કોઇ ખુલાસો નથી થયો. ઘટનાની જાણ થતા જ હૉસ્પીટલની બહાર મોટીસંખ્યામાં તેમના સમર્થકોનો જમાવડો થઇ ગયો હતો.
ભય્યૂજી મહારાજે પોતાને ગોળી કેમ મારી, એ વાતનો હજુ સુધી કોઇ ખુલાસો નથી થયો. ઘટનાની જાણ થતા જ હૉસ્પીટલની બહાર મોટીસંખ્યામાં તેમના સમર્થકોનો જમાવડો થઇ ગયો હતો.
3/10
માહિતી પ્રમાણે, ભય્યૂજી મહારાજે મંગળવારે બપોરે સિલ્વર સ્પ્રિંગ સ્થિત પોતાના બંગલાના બીજા માળે પોતાની જાતે ગોળી મારી દીધી હતી. કહેવાઇ રહ્યું છે કે કેટલાક દિવસોથી પારિવારિક વિવાદોના કારણે તેઓ પરેશાન હતા. જેના કારણે તે ડિપ્રેશનમાં હતા.
માહિતી પ્રમાણે, ભય્યૂજી મહારાજે મંગળવારે બપોરે સિલ્વર સ્પ્રિંગ સ્થિત પોતાના બંગલાના બીજા માળે પોતાની જાતે ગોળી મારી દીધી હતી. કહેવાઇ રહ્યું છે કે કેટલાક દિવસોથી પારિવારિક વિવાદોના કારણે તેઓ પરેશાન હતા. જેના કારણે તે ડિપ્રેશનમાં હતા.
4/10
ભય્યૂજી મહારાજનું સાચું નામ ઉદયસિંહ દેશમુખ છે. તેમનો જન્મ શુજાલપુરના એક ખેડૂત પરિવારમાં થયો હતો. તેમનો મુખ્ય આશ્રમ ઈંદોરમાં છે. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ, પીએમ મોદી, મહારાષ્ટ્રના પૂર્વ સીએમ વિલાસરાઓ દેશમુખ, શરદ પવાર, લતા મંગેશકર, ઉદ્ધવ ઠાકરે અને મનસેના રાજ ઠાકરે, આશા ભોસલે વગેરે તેમની આશ્રમમાં જઈ આવ્યા છે.
ભય્યૂજી મહારાજનું સાચું નામ ઉદયસિંહ દેશમુખ છે. તેમનો જન્મ શુજાલપુરના એક ખેડૂત પરિવારમાં થયો હતો. તેમનો મુખ્ય આશ્રમ ઈંદોરમાં છે. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ, પીએમ મોદી, મહારાષ્ટ્રના પૂર્વ સીએમ વિલાસરાઓ દેશમુખ, શરદ પવાર, લતા મંગેશકર, ઉદ્ધવ ઠાકરે અને મનસેના રાજ ઠાકરે, આશા ભોસલે વગેરે તેમની આશ્રમમાં જઈ આવ્યા છે.
5/10
ભય્યૂજીના આ નિર્ણયથી તેમના શિષ્યો અચંબામાં હતા. ઉલ્લેખનીય છે કે ભય્યૂજી મહારાજ લગભગ એક વર્ષ પહેલા સાર્વજનિક જીવનથી સન્યાસ લેવાની વાત કરી ચૂક્યા હતા. તેમણે થોડા સમયથી હાઈપ્રોફાઈલ લોકો અને નેતાઓથી દૂરી પણ બનાવી લીધી હતી
ભય્યૂજીના આ નિર્ણયથી તેમના શિષ્યો અચંબામાં હતા. ઉલ્લેખનીય છે કે ભય્યૂજી મહારાજ લગભગ એક વર્ષ પહેલા સાર્વજનિક જીવનથી સન્યાસ લેવાની વાત કરી ચૂક્યા હતા. તેમણે થોડા સમયથી હાઈપ્રોફાઈલ લોકો અને નેતાઓથી દૂરી પણ બનાવી લીધી હતી
6/10
ઉલ્લેખનીય છે કે ભૈયુજી મહારાજની પહેલી પત્ની માધવીનું નિધન એક વર્ષ પહેલા થયું હતું. માધવી અને ભૈયુજીને એક દિકરી પણ છે. જે પુણેમાં ભણે છે. 30 એપ્રિલે તેમણે ઈંદોરની ડો. આયુષી શર્મા સાથે લગ્ન કરી લીધા છે.
ઉલ્લેખનીય છે કે ભૈયુજી મહારાજની પહેલી પત્ની માધવીનું નિધન એક વર્ષ પહેલા થયું હતું. માધવી અને ભૈયુજીને એક દિકરી પણ છે. જે પુણેમાં ભણે છે. 30 એપ્રિલે તેમણે ઈંદોરની ડો. આયુષી શર્મા સાથે લગ્ન કરી લીધા છે.
7/10
મલ્લિકાએ આરોપ લગાવ્યો છે કે ભય્યૂજીએ મને મોહજાળમાં ફસાવી હતી, અને છુપાઈને બીજા નંબર પરથી ફોન કરીને હેરાન કરતા હતા. ભય્યૂજી પર વિશ્વાસ ન કરતા. આ પોસ્ટને શેર કરો. અને મારા લખેલા પુસ્તકની નકલો પાછી મેળવવા માટે હું કોર્ટની નોટિસ મોકલીશ. તેનો એક પત્ર પણ મારી પાસે છે.
મલ્લિકાએ આરોપ લગાવ્યો છે કે ભય્યૂજીએ મને મોહજાળમાં ફસાવી હતી, અને છુપાઈને બીજા નંબર પરથી ફોન કરીને હેરાન કરતા હતા. ભય્યૂજી પર વિશ્વાસ ન કરતા. આ પોસ્ટને શેર કરો. અને મારા લખેલા પુસ્તકની નકલો પાછી મેળવવા માટે હું કોર્ટની નોટિસ મોકલીશ. તેનો એક પત્ર પણ મારી પાસે છે.
8/10
મલ્લિકા રાજપૂતે પોતાની ફેસબુક પ્રોફાઈલમાં પોતાને એક્ટ્રેસ, ગાયિકા અને સ્ક્રીન રાઈટર ગણાવે છે, જે ભાજપ સાથે જોડાયેલી છે અને પોતાને એક લેખક કહે છે. મલ્લીકા રાજપૂતે ફેસબુક પર મેસેજ લખ્યો હતુ કે ભય્યૂજી મહારાજે મને છેતરી છે અને તે ચાલબાજ છે. મેં મહેનત કરીને તેમના પર એક પુસ્તક લખ્યુ છે. જેની 950 નકલો તેમની પાસે બે-અઢી વર્ષથી છે.
મલ્લિકા રાજપૂતે પોતાની ફેસબુક પ્રોફાઈલમાં પોતાને એક્ટ્રેસ, ગાયિકા અને સ્ક્રીન રાઈટર ગણાવે છે, જે ભાજપ સાથે જોડાયેલી છે અને પોતાને એક લેખક કહે છે. મલ્લીકા રાજપૂતે ફેસબુક પર મેસેજ લખ્યો હતુ કે ભય્યૂજી મહારાજે મને છેતરી છે અને તે ચાલબાજ છે. મેં મહેનત કરીને તેમના પર એક પુસ્તક લખ્યુ છે. જેની 950 નકલો તેમની પાસે બે-અઢી વર્ષથી છે.
9/10
નોંધનીય છે કે, અગાઉ ભય્યૂજી મહારાજ પર મોડેલ એક્ટ્રેસ મલ્લિકા રાજપૂતે ગંભીર આરોપો લગાવ્યા હતા. મલ્લિકાએ આરોપ લગાવ્યો હતો કે ભય્યૂજીએ તેને મોહજાળમાં ફસાવી હતી. અને અલગ-અલગ નંબર પરથી ફોન કરીને તેને હેરાન કરી હતી.
નોંધનીય છે કે, અગાઉ ભય્યૂજી મહારાજ પર મોડેલ એક્ટ્રેસ મલ્લિકા રાજપૂતે ગંભીર આરોપો લગાવ્યા હતા. મલ્લિકાએ આરોપ લગાવ્યો હતો કે ભય્યૂજીએ તેને મોહજાળમાં ફસાવી હતી. અને અલગ-અલગ નંબર પરથી ફોન કરીને તેને હેરાન કરી હતી.
10/10
નવી દિલ્હીઃ રાષ્ટ્રસંતનો દરજ્જો પ્રાપ્ત ભય્યૂજી મહારાજે કથિત રીતે મધ્યપ્રદેશના ઇન્દોમાં પોતાની જાતે ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે. જોકે, ગંભીર રીતે ઘવાયા બાદ ભય્યૂજી મહારાજને એક ખાનગી હૉસ્પીટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
નવી દિલ્હીઃ રાષ્ટ્રસંતનો દરજ્જો પ્રાપ્ત ભય્યૂજી મહારાજે કથિત રીતે મધ્યપ્રદેશના ઇન્દોમાં પોતાની જાતે ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે. જોકે, ગંભીર રીતે ઘવાયા બાદ ભય્યૂજી મહારાજને એક ખાનગી હૉસ્પીટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ, ચાબહાર પોર્ટથી લઈને મૂસા આઈલેન્ડ સુધી USના હુમલા
અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ, ચાબહાર પોર્ટથી લઈને મૂસા આઈલેન્ડ સુધી USના હુમલા
EPFO 15 જૂલાઈના રોજ ખાતામાં જમા કરશે PFનું વ્યાજ, ઘરે બેઠા આ રીતે કરો ચેક
EPFO 15 જૂલાઈના રોજ ખાતામાં જમા કરશે PFનું વ્યાજ, ઘરે બેઠા આ રીતે કરો ચેક
અમરેલીમાં 21 વર્ષીય યુવકને સિંહ-સિંહણે ફાડી ખાધો, સવા મહિનામાં સિંહ હુમલાની 7મી ઘટના!
અમરેલીમાં 21 વર્ષીય યુવકને સિંહ-સિંહણે ફાડી ખાધો, સવા મહિનામાં સિંહ હુમલાની 7મી ઘટના!
‘તેઓ મને મારવાનું કાવતરું ઘડી રહ્યા છે, હું હિટલિસ્ટમાં ટોપ પર છું’: ડોનાલ્ડ ટ્રમ્પ
‘તેઓ મને મારવાનું કાવતરું ઘડી રહ્યા છે, હું હિટલિસ્ટમાં ટોપ પર છું’: ડોનાલ્ડ ટ્રમ્પ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: સફાઇકામદારોના જીવનનું મૂલ્ય કેમ નહીં
Gujarat CM : આવતી કાલે મુખ્યમંત્રી દક્ષિણ ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોની લેશે મુલાકાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 2 દિવસ વરસાદની આગાહી, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ: જળપ્રહાર
Hun To Bolish : હું તો બોલીશ : પૂરનું પોસ્ટમોર્ટમ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ, ચાબહાર પોર્ટથી લઈને મૂસા આઈલેન્ડ સુધી USના હુમલા
અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ, ચાબહાર પોર્ટથી લઈને મૂસા આઈલેન્ડ સુધી USના હુમલા
EPFO 15 જૂલાઈના રોજ ખાતામાં જમા કરશે PFનું વ્યાજ, ઘરે બેઠા આ રીતે કરો ચેક
EPFO 15 જૂલાઈના રોજ ખાતામાં જમા કરશે PFનું વ્યાજ, ઘરે બેઠા આ રીતે કરો ચેક
અમરેલીમાં 21 વર્ષીય યુવકને સિંહ-સિંહણે ફાડી ખાધો, સવા મહિનામાં સિંહ હુમલાની 7મી ઘટના!
અમરેલીમાં 21 વર્ષીય યુવકને સિંહ-સિંહણે ફાડી ખાધો, સવા મહિનામાં સિંહ હુમલાની 7મી ઘટના!
‘તેઓ મને મારવાનું કાવતરું ઘડી રહ્યા છે, હું હિટલિસ્ટમાં ટોપ પર છું’: ડોનાલ્ડ ટ્રમ્પ
‘તેઓ મને મારવાનું કાવતરું ઘડી રહ્યા છે, હું હિટલિસ્ટમાં ટોપ પર છું’: ડોનાલ્ડ ટ્રમ્પ
અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના ભણકારા મુદ્દે ભારતની પહેલી પ્રતિક્રિયા સામે આવી
અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના ભણકારા મુદ્દે ભારતની પહેલી પ્રતિક્રિયા સામે આવી
આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાકમાં ગુજરાતના 5 જિલ્લામાં ઓરેન્જ અને 22માં યલો એલર્ટ
હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાકમાં ગુજરાતના 5 જિલ્લામાં ઓરેન્જ અને 22માં યલો એલર્ટ
આવતીકાલે 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ; 90 Kmની ઝડપે ફૂંકાશે પવન, જુઓ IMD રિપોર્ટ
આવતીકાલે 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ; 90 Kmની ઝડપે ફૂંકાશે પવન, જુઓ IMD રિપોર્ટ
Embed widget