શોધખોળ કરો

બિહારમાં પૂરના કહેરથી 304ના મોત, પીએમ મોદી કરશે પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત

1/4
અધિકારિઓનું કહેવું છે કે, પૂરગ્રસ્ત વિસ્તારોમાં પાણીના ઘેરામાં 7.34 લાખથી વધુ લોકોને સુરક્ષિત બાહર કાઢવામાં આવ્યાં છે. તેના સિવાય આ વિસ્તારમાં 11.346 રાહત શિબિર ખોલવામાં આવ્યા છે. જેમાં 3.27થી વધુ લોકો આશ્રય લઈ રહ્યા છે. 2,219 સમુહ રસોઈ ખોલવામાં આવી છે. અને બીજી તરફ નિતિશકુમાર દાવો કરે છે કે, પૂર પીડિતોને દરેક સંભવ મદદ કરવામાં આવી રહી છે.
અધિકારિઓનું કહેવું છે કે, પૂરગ્રસ્ત વિસ્તારોમાં પાણીના ઘેરામાં 7.34 લાખથી વધુ લોકોને સુરક્ષિત બાહર કાઢવામાં આવ્યાં છે. તેના સિવાય આ વિસ્તારમાં 11.346 રાહત શિબિર ખોલવામાં આવ્યા છે. જેમાં 3.27થી વધુ લોકો આશ્રય લઈ રહ્યા છે. 2,219 સમુહ રસોઈ ખોલવામાં આવી છે. અને બીજી તરફ નિતિશકુમાર દાવો કરે છે કે, પૂર પીડિતોને દરેક સંભવ મદદ કરવામાં આવી રહી છે.
2/4
તેમણે કહ્યું કે જ્યાં વાહન અથવા હોડી નથી પહોંચી શકતી ત્યાં હેલીકોપ્ટરથી ખાવાનું સામાન નાખવામાં આવે છે. જ્યારે પૂર પ્રભાવિત વિસ્તારમાં પાણી ઉતરશે ત્યારબાદ પીડિતોને મહિના સુધીનું રાશન સહિત જરૂરિયાત સામગ્રી આપવામાં આવશે. ક્ષતિગ્રસ્ત મકાન બનાવવા અને પાકના નુકસાનની ભરપાઈ માટે સરકાર સહયોગ આપશે.
તેમણે કહ્યું કે જ્યાં વાહન અથવા હોડી નથી પહોંચી શકતી ત્યાં હેલીકોપ્ટરથી ખાવાનું સામાન નાખવામાં આવે છે. જ્યારે પૂર પ્રભાવિત વિસ્તારમાં પાણી ઉતરશે ત્યારબાદ પીડિતોને મહિના સુધીનું રાશન સહિત જરૂરિયાત સામગ્રી આપવામાં આવશે. ક્ષતિગ્રસ્ત મકાન બનાવવા અને પાકના નુકસાનની ભરપાઈ માટે સરકાર સહયોગ આપશે.
3/4
રાજ્યના વિભિન્ન વિભાગોમાં છેલ્લા 24 કલાકમાં પૂરથી 50 લોકોથી લધુના મોત થયા છે. જેના કારણે મૃતોકોની સંખ્યા વધીને સોમવાર સુધી 304 સુધી પહોંચી છે. અરરિયામાં સૌથી વધારે 71 લોકોના મોત થયા છે.
રાજ્યના વિભિન્ન વિભાગોમાં છેલ્લા 24 કલાકમાં પૂરથી 50 લોકોથી લધુના મોત થયા છે. જેના કારણે મૃતોકોની સંખ્યા વધીને સોમવાર સુધી 304 સુધી પહોંચી છે. અરરિયામાં સૌથી વધારે 71 લોકોના મોત થયા છે.
4/4
પટના: બિહારમાં સીમાંચલ જિલ્લા સહિત રાજ્યના 18 જિલ્લા છેલ્લા 10 દિવસથી પૂરની ઝપેટમાં છે. વડાપ્રધાન મોદી આ પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત કરશે. હાલ પીએમ મોદીની મુલાકાતની તારીખ નથી થઈ પણ પરંતુ ખબર અનુસાર પીએમ મોદી પૂરથી થયેલા નુકસાનની જાતે માહીતી લેશે. રાજ્ય સરકાર દ્વારા રાહત અને બચાવ કાર્ય યુદ્ધના ધોરણે ચાલાવવામાં આવી રહ્યું છે. રાહતની વાત એ છે કે, આ વિસ્તારમાં પાણી ઓછું થઈ રહ્યું છે. પૂરથી રાજ્યના 1.38 કરોડથી વધુ લોકો પ્રભાવિત છે. જ્યારે મૃતકોની સંખ્યા વધીને 304 સુધી પહોચી છે. ડિઝાસ્ટર મેનેજમેંટના એક અધિકારીએ જણાવ્યું કે, રાજ્યના 18 જિલ્લાના 1.38 કરોડથી વધુ લોકો પૂરગ્રસ્ત છે. પૂરની ઝપેટમાં મરનારની સંખ્યામાં લગાતાર વધારો થઈ રહ્યો છે.
પટના: બિહારમાં સીમાંચલ જિલ્લા સહિત રાજ્યના 18 જિલ્લા છેલ્લા 10 દિવસથી પૂરની ઝપેટમાં છે. વડાપ્રધાન મોદી આ પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત કરશે. હાલ પીએમ મોદીની મુલાકાતની તારીખ નથી થઈ પણ પરંતુ ખબર અનુસાર પીએમ મોદી પૂરથી થયેલા નુકસાનની જાતે માહીતી લેશે. રાજ્ય સરકાર દ્વારા રાહત અને બચાવ કાર્ય યુદ્ધના ધોરણે ચાલાવવામાં આવી રહ્યું છે. રાહતની વાત એ છે કે, આ વિસ્તારમાં પાણી ઓછું થઈ રહ્યું છે. પૂરથી રાજ્યના 1.38 કરોડથી વધુ લોકો પ્રભાવિત છે. જ્યારે મૃતકોની સંખ્યા વધીને 304 સુધી પહોચી છે. ડિઝાસ્ટર મેનેજમેંટના એક અધિકારીએ જણાવ્યું કે, રાજ્યના 18 જિલ્લાના 1.38 કરોડથી વધુ લોકો પૂરગ્રસ્ત છે. પૂરની ઝપેટમાં મરનારની સંખ્યામાં લગાતાર વધારો થઈ રહ્યો છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ
80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ
80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Embed widget