શોધખોળ કરો

આ ધોરણના બાળકોને હોમવર્કમાંથી મળશે મુક્તિ, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બનાવશે મોદી સરકાર

1/4
તે સિવાય જાવડેકરે કહ્યું કે, કેન્દ્ર મુફ્ત તેમજ અનિવાર્ય શિક્ષણના અધિકાર કાયદા 2009ના પાલન માટે ચોમાસુ સત્રમાં નો હોમવર્ક કાયદો લાવશે અને તે પાસ થવાની અમને આશા છે. મદ્રાસ હાઇકોર્ટના એક આદેશ બાદ કેન્દ્રએ તમામ રાજ્યોને નિર્દેષ આપ્યા છે કે તેઓ પ્રથમ અને બીજા ધોરણના વિદ્યાર્થીઓને હોમવર્કમાંથી મુક્તિ અપાવે.
તે સિવાય જાવડેકરે કહ્યું કે, કેન્દ્ર મુફ્ત તેમજ અનિવાર્ય શિક્ષણના અધિકાર કાયદા 2009ના પાલન માટે ચોમાસુ સત્રમાં નો હોમવર્ક કાયદો લાવશે અને તે પાસ થવાની અમને આશા છે. મદ્રાસ હાઇકોર્ટના એક આદેશ બાદ કેન્દ્રએ તમામ રાજ્યોને નિર્દેષ આપ્યા છે કે તેઓ પ્રથમ અને બીજા ધોરણના વિદ્યાર્થીઓને હોમવર્કમાંથી મુક્તિ અપાવે.
2/4
તે સાથે જ તેમણે જાણકારી આપી હતી કે ચોમાસુ સત્રમાં તેઓ છઠ્ઠા અને આઠમા ધોરણના બાળકોને લઇને પાસ અથવા ફેલ કરવાની નિતિમાં સંશોધન કરશે. આ સંશોધન રાઇટ ટૂ એજ્યુકેશન એક્ટ 2009 હેઠળ લાવવાનો નિર્ણય લીધો છે.નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો પ્રસ્તાવ આ મહિના અંતમાં કેબિનેટ સમક્ષ રજૂ કરાશે.
તે સાથે જ તેમણે જાણકારી આપી હતી કે ચોમાસુ સત્રમાં તેઓ છઠ્ઠા અને આઠમા ધોરણના બાળકોને લઇને પાસ અથવા ફેલ કરવાની નિતિમાં સંશોધન કરશે. આ સંશોધન રાઇટ ટૂ એજ્યુકેશન એક્ટ 2009 હેઠળ લાવવાનો નિર્ણય લીધો છે.નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો પ્રસ્તાવ આ મહિના અંતમાં કેબિનેટ સમક્ષ રજૂ કરાશે.
3/4
મીડિયા સાથેની વાતમાં તેમણે કહ્યું કે, અભ્યાસની સાથે સાથે બાળકોને ફિઝિકલ એજ્યુકેશન, જીવન કૌશલ અને મૂલ્યપરક પરિક્ષાની પણ જરૂર હોય છે. શિક્ષણનો અર્થ ફક્ત યાદ રાખવુ કે ઉત્તર પુસ્તિકામાં લખવું એટલો નથી. શિક્ષણ વ્યાપક છે. એનસીઇઆરટીનો પાઠ્યક્રમ ખૂબ જટિલ છે એટલા માટે સરકાર તેને ઘટાડીને અડધો કરવાનો નિર્ણય લીધો છે.
મીડિયા સાથેની વાતમાં તેમણે કહ્યું કે, અભ્યાસની સાથે સાથે બાળકોને ફિઝિકલ એજ્યુકેશન, જીવન કૌશલ અને મૂલ્યપરક પરિક્ષાની પણ જરૂર હોય છે. શિક્ષણનો અર્થ ફક્ત યાદ રાખવુ કે ઉત્તર પુસ્તિકામાં લખવું એટલો નથી. શિક્ષણ વ્યાપક છે. એનસીઇઆરટીનો પાઠ્યક્રમ ખૂબ જટિલ છે એટલા માટે સરકાર તેને ઘટાડીને અડધો કરવાનો નિર્ણય લીધો છે.
4/4
કોલકત્તાઃ કેન્દ્રિય માનવસંસાધન વિકાસમંત્રી પ્રકાશ જાવડેકરે વિદ્યાર્થીઓને મોટી રાહત આપતા નવી રાષ્ટ્રીય શિક્ષણ નિતિ બનાવવાનો નિર્ણય લીધો છે. જાવડેકરે જાહેરાત કરી હતી કે, 2019ના શૈક્ષણિક સત્રથી એનસીઇઆરટીના પાઠ્યક્રમને ઘટાડીને અડધો કરી દેવામાં આવશે. એટલે કે આગામી સત્રથી વિદ્યાર્થીઓ પર પાઠ્યક્રમનો બોજ નહી પડે. તેમણે કહ્યુ કે, સરકારે એનસીઇઆરટી પાઠ્યક્રમને અડધો કરવાનો નિર્ણય લીધો છે.
કોલકત્તાઃ કેન્દ્રિય માનવસંસાધન વિકાસમંત્રી પ્રકાશ જાવડેકરે વિદ્યાર્થીઓને મોટી રાહત આપતા નવી રાષ્ટ્રીય શિક્ષણ નિતિ બનાવવાનો નિર્ણય લીધો છે. જાવડેકરે જાહેરાત કરી હતી કે, 2019ના શૈક્ષણિક સત્રથી એનસીઇઆરટીના પાઠ્યક્રમને ઘટાડીને અડધો કરી દેવામાં આવશે. એટલે કે આગામી સત્રથી વિદ્યાર્થીઓ પર પાઠ્યક્રમનો બોજ નહી પડે. તેમણે કહ્યુ કે, સરકારે એનસીઇઆરટી પાઠ્યક્રમને અડધો કરવાનો નિર્ણય લીધો છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત

વિડિઓઝ

Commonwealth Games 2026 : કોમનવેલ્થ ગેમ્સની બેટન-ધ્વજ અમદાવાદને સોંપાશે
Vadodara News : વડોદરામાં એક્ટિવા સ્લીપ થતાં રોડ રોલર ફરી વળ્યું, યુવતીનું મોત
Rajkot Heavy Rain : રાજકોટમાં ધોધમાર વરસાદનો પ્રારંભ, કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી
Gujarat Monsoon : મોરબીમાં 8.78 ઈંચ વરસાદ, વરસાદના મોટા સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND-SL ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો બુમરાહ!
ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND-SL ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો બુમરાહ!
ઇન્ડોનેશિયામાં મદુરા ટાપુ પાસે જહાજમાં લાગી આગ, 5 ના મોત, 41 લાપતા
ઇન્ડોનેશિયામાં મદુરા ટાપુ પાસે જહાજમાં લાગી આગ, 5 ના મોત, 41 લાપતા
કેરળ, ગુજરાત અને અસમમાં વરસાદનો કહેર: 6 લોકોના મોત, અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ
કેરળ, ગુજરાત અને અસમમાં વરસાદનો કહેર: 6 લોકોના મોત, અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ
Embed widget