ઉલ્લેખનીય છે કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પોતાની માંગની સાથે દિલ્હીના એલજી અનિલ બેઝલના ઘરે ધરનાં પર બેસ્યા હતાં. જેના જવાબમાં બીજેપી નેતાઓ વિજેન્દ્ર ગુપ્તા, મનિનિ્દર સિંહ સિરરસા, જગદીશ પ્રધાન અને સાંસદ પ્રવેશ શર્માએ પણ સામે ધરનાં આપ્યા હતાં.
2/7
વળી, અનશનનો જવાબ અનશનને લઇને પણ હાઇકમાને નારાજગી દર્શાવી છે. સુત્રો અનુસાર, તેમને દિલ્હી બીજેપી નેતાઓને કહ્યું કે, કેજરીવાલના એલજીના ઘરે ધરનાં બદલે તેમને દિલ્હી સચિવાલયમાં ધરનાં આપવાની જરૂર નહી, પણ લોકોની વચ્ચે કે રસ્તાં પર વિરોધ પ્રદર્શન કરવાની જરૂર હતી.
3/7
4/7
બીજેપી હાઇકમાનને લાગે છે કે, આનાથી કેજરીવાલને સહાનુભૂતિ મળી જાય છે. દિલ્હીમાંથી બહાર કેજરીવાલ અને દિલ્હીની સમસ્યા પર બોલો પણ તેમની બિમારી પણ નહીં.
5/7
નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર બીજેપી નેતાઓ એટેક કરી રહ્યાં છે, પછી તે પાણીનો મુદ્દો હોય કે તેમની બિમારી, પણ બીજેપી હાઇકમાનને આ વસ્તુ પસંદ નથી તેમને પોતાના નેતાઓને કેજરીવાલની બિમારી પર સ્ટેટમેન્ટ આપવાની ના પાડી દીધી છે.
6/7
7/7
સુત્રોનું માનીએ તો બીજેપી હાઇકમાને દિલ્હી બીજેપી નેતાઓને ઠપકો આપતા કહ્યું છે કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની બિમારીને લઇને કોઇ કૉમન્ટ ના કરે.