શોધખોળ કરો
સોનિયા ગાંધીએ મોદી સરકારના ક્યા મંત્રીનો આભાર માન્યો, જાણો વિગત
1/4

નવી દિલ્હી: કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સામાન્ય રીતે રાજકીય દુશ્મનાવટ અને આક્ષેપબાજી જોવા મળતી હોય છે. આવા માહોલમાં યુપીએ પ્રમુખ અને રાયબરેલીના સાંસદ સોનિયા ગાંધીએ મોદી સરકારના મંત્રી નીતિન ગડકરીનો આભાર માનતો એક પત્ર લખ્યો હતો.
2/4

સોનિયા ગાંધીના કાર્યાલય સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે કે, સામાન્ય રીતે સરકાર તરફથી આ રીતે પ્રતિભાવ મળતો નથી. તાજેતરમાં સોનિયાએ જે.પી.નડ્ડાને પણ આરોગ્યના મુદ્દે પત્ર લખ્યો હતો પણ કંઈ ખાસ પ્રતિક્રિયા આવી નહોતી.
Published at : 22 Aug 2018 01:57 PM (IST)
Tags :
BJP Minister Nitin GadkariView More





















