શોધખોળ કરો
વિત્ત મંત્રી અરૂણ જેટલીએ રજૂ કર્યું બજેટ, જાણો કોણે શુ કહ્યું
1/8

રેલવે મંત્રી સુરેશ પ્રભુએ કહ્યું, આ બજેટ દેશ માટે નવી અર્થવ્યવસ્થા લાવશે. આ બજેટનું સ્વાગત કરુ છું. વિત્ત મંત્રીને ધન્યવાદ પાઠવુ છું.
2/8

કૉંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું, આ શેર શાયરીનું બજેટ હતું, ખેડૂતો માટે, યુવાનોના રોજગાર માટે કંઈ નથી કરવામાં આવ્યું. રાજનીતિક પાર્ટીના ફંડને લઈને ઉઠાવવામાં આવેલા પગલાની અમે પ્રશંસા કરીએ છીએ. ભારત રોજગાર સામે લડી રહ્યું છે ત્યારે રોજગારને લઈને કોઈ જાહેરાત નથી કરાઈ. ખેડૂતો માટે બજેટમાં કોઈ જાહેરાત નથી કરાઈ.
Published at : 01 Feb 2017 04:35 PM (IST)
View More























