શોધખોળ કરો
દિવાળીમાં કેંદ્રિય કર્મચારીઓ માટે મોટી ખુશખબરી, સરકારે 2 ટકા મોંઘવારી ભથ્થાની કરી જાહેરાત
1/5

DA ની જાહેરાત મોટા ભાગે સપ્ટેમ્બરમાં થાય છે. અને 4 અઠવાડીયા સુધીમાં સરકારી આદેશ પણ આપી દેવામાં આવતો હોય છે. જે અત્યાર સુધી આપવામાં આવ્યો ના હતો.
2/5

નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠકમાં કેંદ્રિય સરકારી કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે કર્મચારીઓને 2 ટકા મોંઘવારી ભથ્થુ આપવાની જાહેરાત કરી છે. મોંઘવારી ભથ્થું એટલે કે DA દરેક સરકારી કર્મચારી અને પેન્શનર્સને વર્ષમાં બે વાર આપવામાં આવે છે. વર્ષમાં બે વાર જાન્યુઆરી અને જુલાઇ મહિનામાં કેંદ્ર સરકાર પોતાના કર્મચારીઓ અને પેન્શનર્સ માટે મોંઘવારી ભથ્થની જાહેરાત કરે છે.
Published at : 27 Oct 2016 07:57 AM (IST)
View More





















