શોધખોળ કરો

નિપાહ વાયરસઃ કાલીકટ યૂનિવર્સિટી બંધ, ઓસ્ટ્રેલિયાથી મંગાવવામાં આવી દવા

1/6
 કેન્દ્રીય સ્વાસ્થ્ય રાજ્ય મંત્રી અશ્વિની ચૌબેનું કહેવું ચે કે નિપાહ વાયરસ કેરળમાં સ્થાનીક સ્તર પર જ છે. તેનાથી દેશના અન્ય ભાગમાં લોકોએ ગભરાવાની જરૂર નથી.
કેન્દ્રીય સ્વાસ્થ્ય રાજ્ય મંત્રી અશ્વિની ચૌબેનું કહેવું ચે કે નિપાહ વાયરસ કેરળમાં સ્થાનીક સ્તર પર જ છે. તેનાથી દેશના અન્ય ભાગમાં લોકોએ ગભરાવાની જરૂર નથી.
2/6
 ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના ડાયરેક્ટર ડો. બલરામ ભાર્ગવે જણાવ્યું કે, વીડ્યો કોન્ફરન્સ દ્વારા ઓસ્ટ્રેલિયામાં બનેલ એન્ટીબોડીઝ પર ચર્ચા કરી છે. તેને ટૂંકમાં નિપાહ વાયરસથી પીડિત લોકોને ઇન્જેક્ટ કરવામાં આવી શકે છે. મલેશિયાથી પણ નિપાહ વાયરસનો સામનો કરવા માટે રિવાવિરીન ટેબલેટ મંગાવવામાં આવી રહી છે.
ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના ડાયરેક્ટર ડો. બલરામ ભાર્ગવે જણાવ્યું કે, વીડ્યો કોન્ફરન્સ દ્વારા ઓસ્ટ્રેલિયામાં બનેલ એન્ટીબોડીઝ પર ચર્ચા કરી છે. તેને ટૂંકમાં નિપાહ વાયરસથી પીડિત લોકોને ઇન્જેક્ટ કરવામાં આવી શકે છે. મલેશિયાથી પણ નિપાહ વાયરસનો સામનો કરવા માટે રિવાવિરીન ટેબલેટ મંગાવવામાં આવી રહી છે.
3/6
 નિપાહ વાયરસનો સામનો કરવા માટે ભારતે ઓસ્ટ્રેલિયન સરકારની મદદ માગી છે. ઓસ્ટ્રેલિયાથી મોનોક્લોનલ એન્ટીબોડીઝ દવા મંગાવવામાં આવી છે.
નિપાહ વાયરસનો સામનો કરવા માટે ભારતે ઓસ્ટ્રેલિયન સરકારની મદદ માગી છે. ઓસ્ટ્રેલિયાથી મોનોક્લોનલ એન્ટીબોડીઝ દવા મંગાવવામાં આવી છે.
4/6
 બીજી બાજુ કેરળમાં 160 દરદીઓના સેમ્પલને તપાસ માટે મોકલવામાં આવ્યા છે. તેમાંથી 14ને નિપાહ વાયરસની અસર થઈ હોવાના અહેવાલ છે. અન્યની તપાસ ચાલી રહી છે.
બીજી બાજુ કેરળમાં 160 દરદીઓના સેમ્પલને તપાસ માટે મોકલવામાં આવ્યા છે. તેમાંથી 14ને નિપાહ વાયરસની અસર થઈ હોવાના અહેવાલ છે. અન્યની તપાસ ચાલી રહી છે.
5/6
 કોચિંગ, ટ્યૂશન ક્લાસીસ, પબ્લિક મીટિંગ પર પ્રતિબંધ લગાવી દીધો છે. એક નર્સિંગ સ્ટૂડન્ડમાં પણ નિપાહ વાયરસ જોવા મળ્યો છે. તેની હાલ સારવાર ચાલી રહી છે.
કોચિંગ, ટ્યૂશન ક્લાસીસ, પબ્લિક મીટિંગ પર પ્રતિબંધ લગાવી દીધો છે. એક નર્સિંગ સ્ટૂડન્ડમાં પણ નિપાહ વાયરસ જોવા મળ્યો છે. તેની હાલ સારવાર ચાલી રહી છે.
6/6
નવી દિલ્હીઃ નિપાહ વાયરસ કેરળ બાદ કર્ણાટકમાં ફેલાઈ ગયો છે. કર્ણાટકમાં મેંગલુરુમાં નિપાહ વાયરસથી પીડિત બે દરદી મળ્યા છે. તેમાંથી એકે હાલમાં જ નિપાહ પીડિત દરદીની મુલાકાત લીધી હતી. જ્યારે કોઝિકોડની કાલીકટ યૂનિવર્સિટી 10 દિવસ માટે બંધ કરવામાં આવી છે. અહીં પરીક્ષા પણ ટાળી દેવામાં આવી છે.
નવી દિલ્હીઃ નિપાહ વાયરસ કેરળ બાદ કર્ણાટકમાં ફેલાઈ ગયો છે. કર્ણાટકમાં મેંગલુરુમાં નિપાહ વાયરસથી પીડિત બે દરદી મળ્યા છે. તેમાંથી એકે હાલમાં જ નિપાહ પીડિત દરદીની મુલાકાત લીધી હતી. જ્યારે કોઝિકોડની કાલીકટ યૂનિવર્સિટી 10 દિવસ માટે બંધ કરવામાં આવી છે. અહીં પરીક્ષા પણ ટાળી દેવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
શંખ વગાડો અને રોગ ભગાડો, અદ્ભુત છે તેના ફાયદા, જાણો સાચી રીત
શંખ વગાડો અને રોગ ભગાડો, અદ્ભુત છે તેના ફાયદા, જાણો સાચી રીત
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
Embed widget