શોધખોળ કરો
નિપાહ વાયરસઃ કાલીકટ યૂનિવર્સિટી બંધ, ઓસ્ટ્રેલિયાથી મંગાવવામાં આવી દવા
1/6

કેન્દ્રીય સ્વાસ્થ્ય રાજ્ય મંત્રી અશ્વિની ચૌબેનું કહેવું ચે કે નિપાહ વાયરસ કેરળમાં સ્થાનીક સ્તર પર જ છે. તેનાથી દેશના અન્ય ભાગમાં લોકોએ ગભરાવાની જરૂર નથી.
2/6

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના ડાયરેક્ટર ડો. બલરામ ભાર્ગવે જણાવ્યું કે, વીડ્યો કોન્ફરન્સ દ્વારા ઓસ્ટ્રેલિયામાં બનેલ એન્ટીબોડીઝ પર ચર્ચા કરી છે. તેને ટૂંકમાં નિપાહ વાયરસથી પીડિત લોકોને ઇન્જેક્ટ કરવામાં આવી શકે છે. મલેશિયાથી પણ નિપાહ વાયરસનો સામનો કરવા માટે રિવાવિરીન ટેબલેટ મંગાવવામાં આવી રહી છે.
Published at : 25 May 2018 10:44 AM (IST)
View More




















