શોધખોળ કરો

સરકાર પાટીદારોને અનામત આપવાના મૂડમાં છે? પાંચ સભ્યોના પંચની રચના

1/4
જોકે, પાટીદાર અનામત આંદોલન સાથે સંકળાયેલા આંદોલનકારીઓ દ્વારા અનામતથી ઓછું કંઇ ખપે નહીં અને અનામત ન મળે, ત્યાં સુધી આંદોલન ચાલું જ રાખવાની ચિમકી ઉચ્ચારવામાં આવી છે. ત્યારે ગઈ કાલે સોમવારે કેન્દ્ર સરકારે વધુ જ્ઞાતિઓને ઓબીસીનો લાભ આપવા માટે પાંચ સભ્યના પંચની રચના કરી હતી. ત્યારે પાટીદારોને અનામત મળશે કે કેમ તે ચર્ચા ફરી શરૂ થઈ છે.
જોકે, પાટીદાર અનામત આંદોલન સાથે સંકળાયેલા આંદોલનકારીઓ દ્વારા અનામતથી ઓછું કંઇ ખપે નહીં અને અનામત ન મળે, ત્યાં સુધી આંદોલન ચાલું જ રાખવાની ચિમકી ઉચ્ચારવામાં આવી છે. ત્યારે ગઈ કાલે સોમવારે કેન્દ્ર સરકારે વધુ જ્ઞાતિઓને ઓબીસીનો લાભ આપવા માટે પાંચ સભ્યના પંચની રચના કરી હતી. ત્યારે પાટીદારોને અનામત મળશે કે કેમ તે ચર્ચા ફરી શરૂ થઈ છે.
2/4
નવી દિલ્લીઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે ભાજપ દ્વારા ગુજરાતમાં 150 બેઠકો મેળવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે, પરંતુ છેલ્લા બે વર્ષથી ચાલી રહેલા પાટીદાર અનામત આંદોલનને કારણે સરકાર મુશ્કેલીમાં મુકાઇ ગઈ છે. સરકારે પાટીદારોને મનાવવાના પ્રયાસો શરૂ કર્યા છે અને આ માટે તેમણે પાટીદાર આગેવાનો સાથે બેઠક કરી હતી અને આયોગ સહિતની ચાર માંગણીઓ પણ સ્વીકારી હતી.
નવી દિલ્લીઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે ભાજપ દ્વારા ગુજરાતમાં 150 બેઠકો મેળવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે, પરંતુ છેલ્લા બે વર્ષથી ચાલી રહેલા પાટીદાર અનામત આંદોલનને કારણે સરકાર મુશ્કેલીમાં મુકાઇ ગઈ છે. સરકારે પાટીદારોને મનાવવાના પ્રયાસો શરૂ કર્યા છે અને આ માટે તેમણે પાટીદાર આગેવાનો સાથે બેઠક કરી હતી અને આયોગ સહિતની ચાર માંગણીઓ પણ સ્વીકારી હતી.
3/4
4/4
દિલ્હી હાઇકોર્ટના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ જી.રોહિણીના વડપણ હેઠળના પંચને 12 સપ્તાહમાં અહેવાલ સુપરત કરશે. આ પંચની રચના વધુ જ્ઞાતિને ઓબીસીના લાભ મળે તે માટે કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સોમવારે પંચની રચના માટેનો આદેશ ઈસ્યુ કર્યો હતો.
દિલ્હી હાઇકોર્ટના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ જી.રોહિણીના વડપણ હેઠળના પંચને 12 સપ્તાહમાં અહેવાલ સુપરત કરશે. આ પંચની રચના વધુ જ્ઞાતિને ઓબીસીના લાભ મળે તે માટે કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સોમવારે પંચની રચના માટેનો આદેશ ઈસ્યુ કર્યો હતો.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મોટું આતંકી ષડયંત્ર નિષ્ફળ? રથયાત્રા પહેલા ગુજરાત ATSએ પાટણમાંથી પાંચ શંકાસ્પદોને દબોચ્યા, ઉલટતપાસ શરૂ
મોટું આતંકી ષડયંત્ર નિષ્ફળ? રથયાત્રા પહેલા ગુજરાત ATSએ પાટણમાંથી પાંચ શંકાસ્પદોને દબોચ્યા, ઉલટતપાસ શરૂ
જૂલાઈમાં આ દિવસથી શરૂ થશે રાજ્યમાં ભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી
જૂલાઈમાં આ દિવસથી શરૂ થશે રાજ્યમાં ભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી
Dams: સૌરાષ્ટ્રમાં જળસંકટના એંધાણ, રાજકોટના 26 જળાશયો 50 ટકા ખાલી, વેરી અને છાપરવાડી ડેમ સાવ સૂકા
Dams: સૌરાષ્ટ્રમાં જળસંકટના એંધાણ, રાજકોટના 26 જળાશયો 50 ટકા ખાલી, વેરી અને છાપરવાડી ડેમ સાવ સૂકા
Ahmedabad Rain: અસહ્ય ઉકળાટ વચ્ચે રાહતના સમાચાર, 15મીથી વાતાવરણ પલટાશે, 16 થી 20 જુલાઈ વરસાદની આગાહી
Ahmedabad Rain: અસહ્ય ઉકળાટ વચ્ચે રાહતના સમાચાર, 15મીથી વાતાવરણ પલટાશે, 16 થી 20 જુલાઈ વરસાદની આગાહી

વિડિઓઝ

Patan Crime : પાટણમાં વ્યાજખોરે મહિલાને જીવતી સળગાવી દીધી, મહિલાનું મોત
Ambalal Patel Controversy : આગાહી તો થશે જ, ત્રેવડ હોય તો રોકી લો
Crude Oil Price Hike : યુદ્ધને પગલે કાચા તેલની કિંમતમાં 10 ટકાનો વધારો
Iran-America War News: ઈરાન-અમેરિકા વચ્ચે ફરી યુદ્ધ શરૂ?
Hun To Bolish : હું તો બોલીશ : પૈસા નહીં નામ કમાવવા રીલ ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોટું આતંકી ષડયંત્ર નિષ્ફળ? રથયાત્રા પહેલા ગુજરાત ATSએ પાટણમાંથી પાંચ શંકાસ્પદોને દબોચ્યા, ઉલટતપાસ શરૂ
મોટું આતંકી ષડયંત્ર નિષ્ફળ? રથયાત્રા પહેલા ગુજરાત ATSએ પાટણમાંથી પાંચ શંકાસ્પદોને દબોચ્યા, ઉલટતપાસ શરૂ
જૂલાઈમાં આ દિવસથી શરૂ થશે રાજ્યમાં ભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી
જૂલાઈમાં આ દિવસથી શરૂ થશે રાજ્યમાં ભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી
Dams: સૌરાષ્ટ્રમાં જળસંકટના એંધાણ, રાજકોટના 26 જળાશયો 50 ટકા ખાલી, વેરી અને છાપરવાડી ડેમ સાવ સૂકા
Dams: સૌરાષ્ટ્રમાં જળસંકટના એંધાણ, રાજકોટના 26 જળાશયો 50 ટકા ખાલી, વેરી અને છાપરવાડી ડેમ સાવ સૂકા
Ahmedabad Rain: અસહ્ય ઉકળાટ વચ્ચે રાહતના સમાચાર, 15મીથી વાતાવરણ પલટાશે, 16 થી 20 જુલાઈ વરસાદની આગાહી
Ahmedabad Rain: અસહ્ય ઉકળાટ વચ્ચે રાહતના સમાચાર, 15મીથી વાતાવરણ પલટાશે, 16 થી 20 જુલાઈ વરસાદની આગાહી
Mahisagar: મહીસાગર પોલીસ તંત્રમાં મોટો ફેરબદલ, SMCના મેગા દરોડા બાદ SPએ 13 PIની કરી સામૂહિક બદલી
Mahisagar: મહીસાગર પોલીસ તંત્રમાં મોટો ફેરબદલ, SMCના મેગા દરોડા બાદ SPએ 13 PIની કરી સામૂહિક બદલી
આખરે અંબાલાલ પટેલ માની ગયા,  ખેડૂતોના હિતમાં આગાહી કરવાનું ચાલુ રાખવાની કરી જાહેરાત 
આખરે અંબાલાલ પટેલ માની ગયા,  ખેડૂતોના હિતમાં આગાહી કરવાનું ચાલુ રાખવાની કરી જાહેરાત 
Car AC Tips: કાર સ્ટાર્ટ કર્યાના કેટલા મિનિટ પછી ચાલુ કરવું જોઈએ AC, શું છે યોગ્ય રીત?
Car AC Tips: કાર સ્ટાર્ટ કર્યાના કેટલા મિનિટ પછી ચાલુ કરવું જોઈએ AC, શું છે યોગ્ય રીત?
ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ: રથયાત્રા ઉત્સવનો પ્રારંભ, મંદિરમાં ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ
ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ: રથયાત્રા ઉત્સવનો પ્રારંભ, મંદિરમાં ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ
Embed widget