શોધખોળ કરો

કાર્ડના નંબર કે પાસવર્ડ યાદ નહીં રાખવા પડે, માત્ર ફિંગરપ્રિન્ટથી કરી શકશો પેમેન્ટ. જાણો કઈ રીતે?

1/5
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું રે આધાર પે પર મર્ચંટનો વિશ્વાસ વધારવાની કોશિશ ચાલુ છે. આધાર પે દ્વારા પેમેંટ લેવા માટે દુકાનદારોનો 2000 રૂપિયા બાયોમેટ્રિક ડિવાઈઝ પણ ખરીદવું પડશે. સરકાર એવા મોડેલ પર કામ કરી રહી છે જેથી ડિવાઈઝની કિંમતો મર્ચંટ પાસેથી ધીરે-ધીરે વસૂલી શકે. સરકારનું માનવું છે કે આમ કરવાથી મર્ચંટ આ સુવિધા વાપરવા માટે વધુ પ્રોત્સાહિત થશે.
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું રે આધાર પે પર મર્ચંટનો વિશ્વાસ વધારવાની કોશિશ ચાલુ છે. આધાર પે દ્વારા પેમેંટ લેવા માટે દુકાનદારોનો 2000 રૂપિયા બાયોમેટ્રિક ડિવાઈઝ પણ ખરીદવું પડશે. સરકાર એવા મોડેલ પર કામ કરી રહી છે જેથી ડિવાઈઝની કિંમતો મર્ચંટ પાસેથી ધીરે-ધીરે વસૂલી શકે. સરકારનું માનવું છે કે આમ કરવાથી મર્ચંટ આ સુવિધા વાપરવા માટે વધુ પ્રોત્સાહિત થશે.
2/5
UIDAI (યુનિક આઈડેન્ટીફિકેશન ઓથોરિટી ઓફ ઈંડિયા) ના સીઈઓ એબી પાંડેએ જણાવ્યું કે આધાર પે દરેક એંડ્રોઈડ ફોન પર ચાલે છે. તેની સાથે ફિંગર બાયોમેટ્રિક ડિવાઈઝ કનેક્ટ થયેલું હોવું જોઈએ. તેમણે કહ્યું કે, આનાથી કોઈ પણ કાર્ડ કે પિન વિના કેશલેસ પેમેંટ કરી શકાય છે. કસ્ટમર પાસે સ્માર્ટ ફોન હોવો પણ જરૂરી નથી. આધાર પે ને દુકાનદારોમાં લોકપ્રિય કરવા માટે સરકારે બેંકો પાસે દરેક બ્રાંચમાં 30-40 વેપારીઓને જોડવા કહ્યું છે જેથી કેશલેસ પેમેંટ થઈ શકે. હાલ પાંચ બેંકો- આંધ્ર બેંક, આઈડીએફસી, સિંડીકેટ, એસબીઆઈ અને ઈંડસઈંડ બેંક આધાર પે સાથે જોડાઈ ગઈ છે.
UIDAI (યુનિક આઈડેન્ટીફિકેશન ઓથોરિટી ઓફ ઈંડિયા) ના સીઈઓ એબી પાંડેએ જણાવ્યું કે આધાર પે દરેક એંડ્રોઈડ ફોન પર ચાલે છે. તેની સાથે ફિંગર બાયોમેટ્રિક ડિવાઈઝ કનેક્ટ થયેલું હોવું જોઈએ. તેમણે કહ્યું કે, આનાથી કોઈ પણ કાર્ડ કે પિન વિના કેશલેસ પેમેંટ કરી શકાય છે. કસ્ટમર પાસે સ્માર્ટ ફોન હોવો પણ જરૂરી નથી. આધાર પે ને દુકાનદારોમાં લોકપ્રિય કરવા માટે સરકારે બેંકો પાસે દરેક બ્રાંચમાં 30-40 વેપારીઓને જોડવા કહ્યું છે જેથી કેશલેસ પેમેંટ થઈ શકે. હાલ પાંચ બેંકો- આંધ્ર બેંક, આઈડીએફસી, સિંડીકેટ, એસબીઆઈ અને ઈંડસઈંડ બેંક આધાર પે સાથે જોડાઈ ગઈ છે.
3/5
ડિજીટલ ઈંડિયાના સપના જોઈ રહેલી સરકારે ગરીબો અને અશિક્ષિત માટે ઓનલાઈન ટ્રાંસેક્શન આસાન બનાવવા માટે આધાર પે નો પ્રચાર શરૂ કરી દીધો છે. આધારે પેમાં ફિંગરપ્રિંટ દ્વારા ટ્રાંસેક્શન કરી શકાય છે. આધાર પે પહેલાથી ચાલી રહેલા આધાર સાથે જોડાયેલા પેમેંટ સિસ્ટમ AEPSનું મર્ચંટ વર્ઝન છે.
ડિજીટલ ઈંડિયાના સપના જોઈ રહેલી સરકારે ગરીબો અને અશિક્ષિત માટે ઓનલાઈન ટ્રાંસેક્શન આસાન બનાવવા માટે આધાર પે નો પ્રચાર શરૂ કરી દીધો છે. આધારે પેમાં ફિંગરપ્રિંટ દ્વારા ટ્રાંસેક્શન કરી શકાય છે. આધાર પે પહેલાથી ચાલી રહેલા આધાર સાથે જોડાયેલા પેમેંટ સિસ્ટમ AEPSનું મર્ચંટ વર્ઝન છે.
4/5
એબી પાંડેએ એપની સુરક્ષાને સમજાવતા કહ્યું કે ફિંગરપ્રિંટને કોપી ન કરી શકાય. કોઈ દુકાનદાર કે ગ્રાહક ફિંગરપ્રિંટનો મિસયુઝ કરવાની કોશિશ કરશે તો તે પકડાઈ જશે. કારણકે એપ દ્વારા ટ્રાંઝેક્શનના લોકેશન અંગે તરત જાણકારી મળશે.
એબી પાંડેએ એપની સુરક્ષાને સમજાવતા કહ્યું કે ફિંગરપ્રિંટને કોપી ન કરી શકાય. કોઈ દુકાનદાર કે ગ્રાહક ફિંગરપ્રિંટનો મિસયુઝ કરવાની કોશિશ કરશે તો તે પકડાઈ જશે. કારણકે એપ દ્વારા ટ્રાંઝેક્શનના લોકેશન અંગે તરત જાણકારી મળશે.
5/5
આધાર પેને લઈને ઉઠી રહેલા સુરક્ષાના સવાલોના જવાબમાં UIDAIના સીઈઓએ કહ્યું કા આ અન્ય કોઈ પણ ડિજીટલ પેમેંટથી વધારે સુરક્ષિત છે. તેમણે કહ્યું કે કસ્ટમરનું બેંક અકાઉંટ અને દુકાનદારનું અકાઉંટ આધાર સાથે લિંક હોવાના કારણે તેમાં કોઈ ગરબડ થવાની શક્યતાઓ બહુ ઓછી છે.
આધાર પેને લઈને ઉઠી રહેલા સુરક્ષાના સવાલોના જવાબમાં UIDAIના સીઈઓએ કહ્યું કા આ અન્ય કોઈ પણ ડિજીટલ પેમેંટથી વધારે સુરક્ષિત છે. તેમણે કહ્યું કે કસ્ટમરનું બેંક અકાઉંટ અને દુકાનદારનું અકાઉંટ આધાર સાથે લિંક હોવાના કારણે તેમાં કોઈ ગરબડ થવાની શક્યતાઓ બહુ ઓછી છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
Embed widget