શોધખોળ કરો
સરકાર જાન્યુઆરીથી વધારશે મોંઘવારી ભથ્થું, 50 લાખ કર્મચારી અને 58 લાખ પેન્શનધારકોને થશે ફાયદો
1/4

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર ટૂંકમાં જ મોંઘવારી ભથ્થું બેથી ચાર ટકા વધારવાની જાહેરાત કરી શકે છે. તેનાથી 50 લાખ કર્મચારીઓ અને 58 લાખ પેન્શનધારકોને લાભ થશે. મોંઘવારી ભથ્થું કર્મચારીઓ અને પેન્શનધારકોને એટલા માટે આપવામાં આવે છે જેથી તેમની આવક પર મોંઘવારીની કોઈ અસર ન થાય.
2/4

5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ ચાલુ મહિનાના અંત સુધીમાં તેની જાહેરાત થઇ શકે છે. ડીએમાં થનારો વધારો 1 જાન્યુઆરી, 2017ની પાછલી અસરથી લાગુ થશે. જોકે, શ્રમિક સંગઠનો ડીએમાં પ્રસ્તાવિત વધારાથી નાખુશ છે.
Published at : 06 Mar 2017 08:22 AM (IST)
View More























