શોધખોળ કરો
છત્તીસગઢના દંતેવાડામાં IED બ્લાસ્ટમાં પાંચ પોલીસકર્મી શહીદ, 2 ઘાયલ
1/4

દંતેવાડા: નક્સલ પ્રભાવિત છત્તીસગઢના દંતેવાડા વિસ્તારમાં આઇઇડી બ્લાસ્ટમાં પાંચ જવાન શહીદ થઇ ગયા છે. શહીદ જવાનોમાં ત્રણ છત્તીસગઢ આર્મ્ડ ફોર્સ જ્યારે બે જિલ્લા પોલીસ હોવાનું સામે આવ્યું છે.
2/4

પ્રાપ્ત જાણકારી અનુસાર પોલીસ ફોર્સ રવિવારે સવારે દંતેવાડાના ચોલનારર ગામમાં સર્ચ અપરેશન માટે નીકળી હતી તે દરમિયાન તેનુ તેમનું વાહન સુરંગ પર આવી જતા વિસ્ફોટ થયો હતો. નક્સલિઓએ સુરક્ષાદળ અને પોલીસ ફોર્સને નિશાન બનાવે તે પહેલાજ ત્યાં વિસ્ફોટક સુરંગ બિછાવી રાખી હતી.
Published at : 20 May 2018 02:12 PM (IST)
View More





















