શોધખોળ કરો

ટ્રેન અકસ્માતના 16 કલાક બાદ અમૃતસર પહોંચ્યા CM અમરિંદર સિંહ

1/4
 આ ભયાનક ઘટના પછી પંજાબમાં એક દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે. પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે ટ્વિટ કર્યું છે કે, અમૃતસર રેલવે દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને રાજ્યમાં એક દિવસનો શોક રાખવામાં આવશે. આજે પંજાબની દરેક સ્કૂલ-કોલેજ અને ઓફિસોમાં રજા જાહેર કરવામાં આવી છે.
આ ભયાનક ઘટના પછી પંજાબમાં એક દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે. પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે ટ્વિટ કર્યું છે કે, અમૃતસર રેલવે દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને રાજ્યમાં એક દિવસનો શોક રાખવામાં આવશે. આજે પંજાબની દરેક સ્કૂલ-કોલેજ અને ઓફિસોમાં રજા જાહેર કરવામાં આવી છે.
2/4
અમૃતસરઃ અમૃતસર ટ્રેન અકસ્માતના 16 કલાક બાદ પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ ઘટનાસ્થળે પહોંચ્યા છે. સવાલોના જવાબ આપતા તેમમે કહ્યું કે, હું તો ઈઝરાયલના પ્રવાસ પર તેલ અવીવ જઈ રહ્યો હતો. તે પ્રવાસ કેન્સલ કરીને આવ્યો છું, આ કારણ આવવામાં મોડું થયું છે.
અમૃતસરઃ અમૃતસર ટ્રેન અકસ્માતના 16 કલાક બાદ પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ ઘટનાસ્થળે પહોંચ્યા છે. સવાલોના જવાબ આપતા તેમમે કહ્યું કે, હું તો ઈઝરાયલના પ્રવાસ પર તેલ અવીવ જઈ રહ્યો હતો. તે પ્રવાસ કેન્સલ કરીને આવ્યો છું, આ કારણ આવવામાં મોડું થયું છે.
3/4
 મુખ્યમંત્રી અમરિંદર સિંહે 16 કલાક પછી હોસ્પિટલની મુલાકાત લઈને પીડિતોની હાલત જાણી છે. તેમણે કહ્યું છે કે, આ ઘટનામાં 59 લોકોના મોત થયા છે જ્યારે 57 લોકો ઘાયલ થયા છે. શક્ય હશે તેટલા જલદી મૃતકોના પોસ્ટમોર્ટમ કરી દેવામાં આવશે. 9 સિવાય બાકી બધા મૃતદેહોની ઓળખ કરી લેવામાં આવી છે. પોલીસને ઘટનાની તપાસનો આદેશ આપી દેવામાં આવ્યો છે અને 4 સપ્તાહમાં રિપોર્ટ જમા કરવાનું કહેવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી અમરિંદર સિંહે 16 કલાક પછી હોસ્પિટલની મુલાકાત લઈને પીડિતોની હાલત જાણી છે. તેમણે કહ્યું છે કે, આ ઘટનામાં 59 લોકોના મોત થયા છે જ્યારે 57 લોકો ઘાયલ થયા છે. શક્ય હશે તેટલા જલદી મૃતકોના પોસ્ટમોર્ટમ કરી દેવામાં આવશે. 9 સિવાય બાકી બધા મૃતદેહોની ઓળખ કરી લેવામાં આવી છે. પોલીસને ઘટનાની તપાસનો આદેશ આપી દેવામાં આવ્યો છે અને 4 સપ્તાહમાં રિપોર્ટ જમા કરવાનું કહેવામાં આવ્યું છે.
4/4
 પંજાબ સરકારનું કહેવું છે કે, અમૃતસરમાં રાવણ દહન જોઈ રહેલાં લોકો બે ટ્રેનની અડફેટે આવી ગયા હતા તેમાં રેલવે વિભાગની કોઈ ભૂલ નથી. ઘટના પછી અમૃતસર પહોંચેલા રાજ્યમંત્રી મનોજ સિન્હાએ શનિવારે કહ્યું કે, આ દુર્ઘટનામાં રેલવે વિભાગની કોઈ ખામી નથી. રેલવે પ્રશાસનને આ આયોજનને કોઈ માહિતી આપવામાં આવી નથી. ત્યાંના સ્થાનિક પ્રશાસનના અગ્રણી અધિકારીએ પણ કહ્યું કે, આ પ્રમાણેના કોઈ આયોજનને મંજૂરી આપવામાં આવી નથી. જ્યારે સ્થાનિક પ્રશાસનને જ રાવણ દહનના કાર્યક્રમ વિશે જાણ નથી તો રેલવે વિભાગને કેવી રીતે ખબર હોય?
પંજાબ સરકારનું કહેવું છે કે, અમૃતસરમાં રાવણ દહન જોઈ રહેલાં લોકો બે ટ્રેનની અડફેટે આવી ગયા હતા તેમાં રેલવે વિભાગની કોઈ ભૂલ નથી. ઘટના પછી અમૃતસર પહોંચેલા રાજ્યમંત્રી મનોજ સિન્હાએ શનિવારે કહ્યું કે, આ દુર્ઘટનામાં રેલવે વિભાગની કોઈ ખામી નથી. રેલવે પ્રશાસનને આ આયોજનને કોઈ માહિતી આપવામાં આવી નથી. ત્યાંના સ્થાનિક પ્રશાસનના અગ્રણી અધિકારીએ પણ કહ્યું કે, આ પ્રમાણેના કોઈ આયોજનને મંજૂરી આપવામાં આવી નથી. જ્યારે સ્થાનિક પ્રશાસનને જ રાવણ દહનના કાર્યક્રમ વિશે જાણ નથી તો રેલવે વિભાગને કેવી રીતે ખબર હોય?
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Salary Hike: આઠમા પગાર પંચમાં સરકારી કર્મચારીઓના પગારમાં કેટલો થશે વધારો? Goldman Sachsએ કર્યો ખુલાસો
Salary Hike: આઠમા પગાર પંચમાં સરકારી કર્મચારીઓના પગારમાં કેટલો થશે વધારો? Goldman Sachsએ કર્યો ખુલાસો
Trump Tariff: વિદેશમાં બનેલી કારો પર 25 ટકા ટેરિફની ટ્રમ્પની જાહેરાત, દુનિયાભરના ઓટો સેક્ટરમાં ખળભળાટ
Trump Tariff: વિદેશમાં બનેલી કારો પર 25 ટકા ટેરિફની ટ્રમ્પની જાહેરાત, દુનિયાભરના ઓટો સેક્ટરમાં ખળભળાટ
RR vs KKR: રાજસ્થાનની સતત બીજી હાર, KKR એ ખોલ્યું જીતનું ખાતું; ક્વિન્ટન ડી કોકની તોફાની બેટિંગ
RR vs KKR: રાજસ્થાનની સતત બીજી હાર, KKR એ ખોલ્યું જીતનું ખાતું; ક્વિન્ટન ડી કોકની તોફાની બેટિંગ
GPay, PhonePe સહિતની UPI સર્વિસ ડાઉન, પૈસા મોકલવામાં અને રિસીવ કરવામાં આવી રહી છે સમસ્યા
GPay, PhonePe સહિતની UPI સર્વિસ ડાઉન, પૈસા મોકલવામાં અને રિસીવ કરવામાં આવી રહી છે સમસ્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલનું વળગણ મારી નાખશેHun To Bolish : હું તો બોલીશ : મનફાવે ત્યાં ટોલ?Student Suicide Case : રાજકોટના ઉપલેટામાં વિદ્યાર્થીની આત્મહત્યા પહેલાનો વીડિયો આવ્યો સામેYuvrajsinh Jadeja Allegations: ભાવનગર ડિસ્ટ્રીક્ટ બેંકની ભરતીમાં કૌભાંડ:  વિદ્યાર્થી નેતા​​​​​​ યુવરાજસિંહનો આરોપ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Salary Hike: આઠમા પગાર પંચમાં સરકારી કર્મચારીઓના પગારમાં કેટલો થશે વધારો? Goldman Sachsએ કર્યો ખુલાસો
Salary Hike: આઠમા પગાર પંચમાં સરકારી કર્મચારીઓના પગારમાં કેટલો થશે વધારો? Goldman Sachsએ કર્યો ખુલાસો
Trump Tariff: વિદેશમાં બનેલી કારો પર 25 ટકા ટેરિફની ટ્રમ્પની જાહેરાત, દુનિયાભરના ઓટો સેક્ટરમાં ખળભળાટ
Trump Tariff: વિદેશમાં બનેલી કારો પર 25 ટકા ટેરિફની ટ્રમ્પની જાહેરાત, દુનિયાભરના ઓટો સેક્ટરમાં ખળભળાટ
RR vs KKR: રાજસ્થાનની સતત બીજી હાર, KKR એ ખોલ્યું જીતનું ખાતું; ક્વિન્ટન ડી કોકની તોફાની બેટિંગ
RR vs KKR: રાજસ્થાનની સતત બીજી હાર, KKR એ ખોલ્યું જીતનું ખાતું; ક્વિન્ટન ડી કોકની તોફાની બેટિંગ
GPay, PhonePe સહિતની UPI સર્વિસ ડાઉન, પૈસા મોકલવામાં અને રિસીવ કરવામાં આવી રહી છે સમસ્યા
GPay, PhonePe સહિતની UPI સર્વિસ ડાઉન, પૈસા મોકલવામાં અને રિસીવ કરવામાં આવી રહી છે સમસ્યા
કેન્સર, હાર્ટ અને ડાયાબિટીસના દર્દીઓને ઝટકો, દવાઓ થઇ શકે છે મોંઘી
કેન્સર, હાર્ટ અને ડાયાબિટીસના દર્દીઓને ઝટકો, દવાઓ થઇ શકે છે મોંઘી
રાંચીમાં BJPના  દિગગ્જ  નેતાની ગોળી મારીને હત્યા, ધોળા દિવસે ફાયરિંગથી લોકોમાં ફફડાટ
રાંચીમાં BJPના દિગગ્જ નેતાની ગોળી મારીને હત્યા, ધોળા દિવસે ફાયરિંગથી લોકોમાં ફફડાટ
Kunal Kamra: યુટ્યુબ પરથી ડિલીટ થઈ શકે છે કુણાલ કામરાનો 'નયા ભારત' વીડિયો, ટી-સીરીઝે કોપીરાઈટનો કર્યો દાવો
Kunal Kamra: યુટ્યુબ પરથી ડિલીટ થઈ શકે છે કુણાલ કામરાનો 'નયા ભારત' વીડિયો, ટી-સીરીઝે કોપીરાઈટનો કર્યો દાવો
ભારતમાં છે દુનિયાના સૌથી વધુ મુસલમાન ? કેન્દ્રીય મંત્રીએ સંસદમાં કર્યો મોટો દાવો
ભારતમાં છે દુનિયાના સૌથી વધુ મુસલમાન ? કેન્દ્રીય મંત્રીએ સંસદમાં કર્યો મોટો દાવો
Embed widget