શોધખોળ કરો

ટ્રેન અકસ્માતના 16 કલાક બાદ અમૃતસર પહોંચ્યા CM અમરિંદર સિંહ

1/4
 આ ભયાનક ઘટના પછી પંજાબમાં એક દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે. પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે ટ્વિટ કર્યું છે કે, અમૃતસર રેલવે દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને રાજ્યમાં એક દિવસનો શોક રાખવામાં આવશે. આજે પંજાબની દરેક સ્કૂલ-કોલેજ અને ઓફિસોમાં રજા જાહેર કરવામાં આવી છે.
આ ભયાનક ઘટના પછી પંજાબમાં એક દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે. પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે ટ્વિટ કર્યું છે કે, અમૃતસર રેલવે દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને રાજ્યમાં એક દિવસનો શોક રાખવામાં આવશે. આજે પંજાબની દરેક સ્કૂલ-કોલેજ અને ઓફિસોમાં રજા જાહેર કરવામાં આવી છે.
2/4
અમૃતસરઃ અમૃતસર ટ્રેન અકસ્માતના 16 કલાક બાદ પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ ઘટનાસ્થળે પહોંચ્યા છે. સવાલોના જવાબ આપતા તેમમે કહ્યું કે, હું તો ઈઝરાયલના પ્રવાસ પર તેલ અવીવ જઈ રહ્યો હતો. તે પ્રવાસ કેન્સલ કરીને આવ્યો છું, આ કારણ આવવામાં મોડું થયું છે.
અમૃતસરઃ અમૃતસર ટ્રેન અકસ્માતના 16 કલાક બાદ પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ ઘટનાસ્થળે પહોંચ્યા છે. સવાલોના જવાબ આપતા તેમમે કહ્યું કે, હું તો ઈઝરાયલના પ્રવાસ પર તેલ અવીવ જઈ રહ્યો હતો. તે પ્રવાસ કેન્સલ કરીને આવ્યો છું, આ કારણ આવવામાં મોડું થયું છે.
3/4
 મુખ્યમંત્રી અમરિંદર સિંહે 16 કલાક પછી હોસ્પિટલની મુલાકાત લઈને પીડિતોની હાલત જાણી છે. તેમણે કહ્યું છે કે, આ ઘટનામાં 59 લોકોના મોત થયા છે જ્યારે 57 લોકો ઘાયલ થયા છે. શક્ય હશે તેટલા જલદી મૃતકોના પોસ્ટમોર્ટમ કરી દેવામાં આવશે. 9 સિવાય બાકી બધા મૃતદેહોની ઓળખ કરી લેવામાં આવી છે. પોલીસને ઘટનાની તપાસનો આદેશ આપી દેવામાં આવ્યો છે અને 4 સપ્તાહમાં રિપોર્ટ જમા કરવાનું કહેવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી અમરિંદર સિંહે 16 કલાક પછી હોસ્પિટલની મુલાકાત લઈને પીડિતોની હાલત જાણી છે. તેમણે કહ્યું છે કે, આ ઘટનામાં 59 લોકોના મોત થયા છે જ્યારે 57 લોકો ઘાયલ થયા છે. શક્ય હશે તેટલા જલદી મૃતકોના પોસ્ટમોર્ટમ કરી દેવામાં આવશે. 9 સિવાય બાકી બધા મૃતદેહોની ઓળખ કરી લેવામાં આવી છે. પોલીસને ઘટનાની તપાસનો આદેશ આપી દેવામાં આવ્યો છે અને 4 સપ્તાહમાં રિપોર્ટ જમા કરવાનું કહેવામાં આવ્યું છે.
4/4
 પંજાબ સરકારનું કહેવું છે કે, અમૃતસરમાં રાવણ દહન જોઈ રહેલાં લોકો બે ટ્રેનની અડફેટે આવી ગયા હતા તેમાં રેલવે વિભાગની કોઈ ભૂલ નથી. ઘટના પછી અમૃતસર પહોંચેલા રાજ્યમંત્રી મનોજ સિન્હાએ શનિવારે કહ્યું કે, આ દુર્ઘટનામાં રેલવે વિભાગની કોઈ ખામી નથી. રેલવે પ્રશાસનને આ આયોજનને કોઈ માહિતી આપવામાં આવી નથી. ત્યાંના સ્થાનિક પ્રશાસનના અગ્રણી અધિકારીએ પણ કહ્યું કે, આ પ્રમાણેના કોઈ આયોજનને મંજૂરી આપવામાં આવી નથી. જ્યારે સ્થાનિક પ્રશાસનને જ રાવણ દહનના કાર્યક્રમ વિશે જાણ નથી તો રેલવે વિભાગને કેવી રીતે ખબર હોય?
પંજાબ સરકારનું કહેવું છે કે, અમૃતસરમાં રાવણ દહન જોઈ રહેલાં લોકો બે ટ્રેનની અડફેટે આવી ગયા હતા તેમાં રેલવે વિભાગની કોઈ ભૂલ નથી. ઘટના પછી અમૃતસર પહોંચેલા રાજ્યમંત્રી મનોજ સિન્હાએ શનિવારે કહ્યું કે, આ દુર્ઘટનામાં રેલવે વિભાગની કોઈ ખામી નથી. રેલવે પ્રશાસનને આ આયોજનને કોઈ માહિતી આપવામાં આવી નથી. ત્યાંના સ્થાનિક પ્રશાસનના અગ્રણી અધિકારીએ પણ કહ્યું કે, આ પ્રમાણેના કોઈ આયોજનને મંજૂરી આપવામાં આવી નથી. જ્યારે સ્થાનિક પ્રશાસનને જ રાવણ દહનના કાર્યક્રમ વિશે જાણ નથી તો રેલવે વિભાગને કેવી રીતે ખબર હોય?
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદToday Rain Update | રાજ્યમાં આગામી 24 કલાક પડશે ગાજવીજ સાથે ભારે વરસાદ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Anant-Radhika Wedding: અનંત અંબાણી- રાધિકા મર્ચન્ટના ગ્રાન્ડ વેડિંગમાં પરફોર્મ કરશે આ ઇન્ટરનેશનલ સ્ટાર્સ
Anant-Radhika Wedding: અનંત અંબાણી- રાધિકા મર્ચન્ટના ગ્રાન્ડ વેડિંગમાં પરફોર્મ કરશે આ ઇન્ટરનેશનલ સ્ટાર્સ
Team India Live Updates: PM મોદીએ ટીમ ઇન્ડિયા સાથે કરી મુલાકાત, ખેલાડીઓએ વ્યક્ત કર્યા અનુભવો
Team India Live Updates: PM મોદીએ ટીમ ઇન્ડિયા સાથે કરી મુલાકાત, ખેલાડીઓએ વ્યક્ત કર્યા અનુભવો
Ahmedabad: અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદ
Ahmedabad: અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદ
Embed widget