શોધખોળ કરો

ટ્રેન અકસ્માતના 16 કલાક બાદ અમૃતસર પહોંચ્યા CM અમરિંદર સિંહ

1/4
 આ ભયાનક ઘટના પછી પંજાબમાં એક દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે. પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે ટ્વિટ કર્યું છે કે, અમૃતસર રેલવે દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને રાજ્યમાં એક દિવસનો શોક રાખવામાં આવશે. આજે પંજાબની દરેક સ્કૂલ-કોલેજ અને ઓફિસોમાં રજા જાહેર કરવામાં આવી છે.
આ ભયાનક ઘટના પછી પંજાબમાં એક દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે. પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે ટ્વિટ કર્યું છે કે, અમૃતસર રેલવે દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને રાજ્યમાં એક દિવસનો શોક રાખવામાં આવશે. આજે પંજાબની દરેક સ્કૂલ-કોલેજ અને ઓફિસોમાં રજા જાહેર કરવામાં આવી છે.
2/4
અમૃતસરઃ અમૃતસર ટ્રેન અકસ્માતના 16 કલાક બાદ પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ ઘટનાસ્થળે પહોંચ્યા છે. સવાલોના જવાબ આપતા તેમમે કહ્યું કે, હું તો ઈઝરાયલના પ્રવાસ પર તેલ અવીવ જઈ રહ્યો હતો. તે પ્રવાસ કેન્સલ કરીને આવ્યો છું, આ કારણ આવવામાં મોડું થયું છે.
અમૃતસરઃ અમૃતસર ટ્રેન અકસ્માતના 16 કલાક બાદ પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ ઘટનાસ્થળે પહોંચ્યા છે. સવાલોના જવાબ આપતા તેમમે કહ્યું કે, હું તો ઈઝરાયલના પ્રવાસ પર તેલ અવીવ જઈ રહ્યો હતો. તે પ્રવાસ કેન્સલ કરીને આવ્યો છું, આ કારણ આવવામાં મોડું થયું છે.
3/4
 મુખ્યમંત્રી અમરિંદર સિંહે 16 કલાક પછી હોસ્પિટલની મુલાકાત લઈને પીડિતોની હાલત જાણી છે. તેમણે કહ્યું છે કે, આ ઘટનામાં 59 લોકોના મોત થયા છે જ્યારે 57 લોકો ઘાયલ થયા છે. શક્ય હશે તેટલા જલદી મૃતકોના પોસ્ટમોર્ટમ કરી દેવામાં આવશે. 9 સિવાય બાકી બધા મૃતદેહોની ઓળખ કરી લેવામાં આવી છે. પોલીસને ઘટનાની તપાસનો આદેશ આપી દેવામાં આવ્યો છે અને 4 સપ્તાહમાં રિપોર્ટ જમા કરવાનું કહેવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી અમરિંદર સિંહે 16 કલાક પછી હોસ્પિટલની મુલાકાત લઈને પીડિતોની હાલત જાણી છે. તેમણે કહ્યું છે કે, આ ઘટનામાં 59 લોકોના મોત થયા છે જ્યારે 57 લોકો ઘાયલ થયા છે. શક્ય હશે તેટલા જલદી મૃતકોના પોસ્ટમોર્ટમ કરી દેવામાં આવશે. 9 સિવાય બાકી બધા મૃતદેહોની ઓળખ કરી લેવામાં આવી છે. પોલીસને ઘટનાની તપાસનો આદેશ આપી દેવામાં આવ્યો છે અને 4 સપ્તાહમાં રિપોર્ટ જમા કરવાનું કહેવામાં આવ્યું છે.
4/4
 પંજાબ સરકારનું કહેવું છે કે, અમૃતસરમાં રાવણ દહન જોઈ રહેલાં લોકો બે ટ્રેનની અડફેટે આવી ગયા હતા તેમાં રેલવે વિભાગની કોઈ ભૂલ નથી. ઘટના પછી અમૃતસર પહોંચેલા રાજ્યમંત્રી મનોજ સિન્હાએ શનિવારે કહ્યું કે, આ દુર્ઘટનામાં રેલવે વિભાગની કોઈ ખામી નથી. રેલવે પ્રશાસનને આ આયોજનને કોઈ માહિતી આપવામાં આવી નથી. ત્યાંના સ્થાનિક પ્રશાસનના અગ્રણી અધિકારીએ પણ કહ્યું કે, આ પ્રમાણેના કોઈ આયોજનને મંજૂરી આપવામાં આવી નથી. જ્યારે સ્થાનિક પ્રશાસનને જ રાવણ દહનના કાર્યક્રમ વિશે જાણ નથી તો રેલવે વિભાગને કેવી રીતે ખબર હોય?
પંજાબ સરકારનું કહેવું છે કે, અમૃતસરમાં રાવણ દહન જોઈ રહેલાં લોકો બે ટ્રેનની અડફેટે આવી ગયા હતા તેમાં રેલવે વિભાગની કોઈ ભૂલ નથી. ઘટના પછી અમૃતસર પહોંચેલા રાજ્યમંત્રી મનોજ સિન્હાએ શનિવારે કહ્યું કે, આ દુર્ઘટનામાં રેલવે વિભાગની કોઈ ખામી નથી. રેલવે પ્રશાસનને આ આયોજનને કોઈ માહિતી આપવામાં આવી નથી. ત્યાંના સ્થાનિક પ્રશાસનના અગ્રણી અધિકારીએ પણ કહ્યું કે, આ પ્રમાણેના કોઈ આયોજનને મંજૂરી આપવામાં આવી નથી. જ્યારે સ્થાનિક પ્રશાસનને જ રાવણ દહનના કાર્યક્રમ વિશે જાણ નથી તો રેલવે વિભાગને કેવી રીતે ખબર હોય?
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી

વિડિઓઝ

Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gujarat Rain : આગાહી વચ્ચે ક્યાં શરૂ થયો વરસાદ?
Surat Ragging Case : સુરતમાં રેગિંગે લીધો ડોક્ટરનો જીવ
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Gujarat Rain: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Post Office ની ગજબ સ્કીમ, એક વખત કરો રોકાણ...પછી દર મહિને ₹5550 ની કમાણી, જાણો સ્કીમ વિશે
Post Office ની ગજબ સ્કીમ, એક વખત કરો રોકાણ...પછી દર મહિને ₹5550 ની કમાણી, જાણો સ્કીમ વિશે
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Embed widget