શોધખોળ કરો

સુષ્મા સ્વરાજનો પલટવાર, કહ્યું- શું રાહુલ ગાંધી પાસેથી હિન્દુ હોવાનો મતલબ જાણવો પડશે ?

1/5
નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમ મોદીના હિન્દુત્વ પર સવાલ ઉઠાવ્યા બાદ કેન્દ્રીય મંત્રી સુષ્મા સ્વરાજે વળતો પ્રહાર કર્યો છે. વિદેશ મંત્રીએ કહ્યું કે, શું હવે અમારે રાહુલ ગાંધી પાસેથી હિન્દુ હોવાનો મતલબ જાણવો પડશે ? જયપુરમાં એક કાર્યક્રમમાં રાહુલે કહ્યું હતું કે, આપણાં પીએમ કહે છે કે, તેઓ હિન્દુ છે. પરંતુ તેઓ હિન્દુત્વના પાયાને નથી સમજતા. તેઓ કયા પ્રકારના હિન્દુ છે?
નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમ મોદીના હિન્દુત્વ પર સવાલ ઉઠાવ્યા બાદ કેન્દ્રીય મંત્રી સુષ્મા સ્વરાજે વળતો પ્રહાર કર્યો છે. વિદેશ મંત્રીએ કહ્યું કે, શું હવે અમારે રાહુલ ગાંધી પાસેથી હિન્દુ હોવાનો મતલબ જાણવો પડશે ? જયપુરમાં એક કાર્યક્રમમાં રાહુલે કહ્યું હતું કે, આપણાં પીએમ કહે છે કે, તેઓ હિન્દુ છે. પરંતુ તેઓ હિન્દુત્વના પાયાને નથી સમજતા. તેઓ કયા પ્રકારના હિન્દુ છે?
2/5
સુષ્મા સ્વરાજે રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર કરતાં કહ્યું કે, રાહુલ ગાંધી તેમના ધર્મને લઈ મૂંઝવણમાં છે. વર્ષો સુધી પાર્ટીએ તેમને એક ધર્મનિરપેક્ષ નેતા તરીકે રજૂ કર્યા જ્યારે હવે ચૂંટણી આવી રહી છે અને લાગ્યું કે હિન્દુ બહુમતી છે તો તેમણે આ છબી બનાવી.
સુષ્મા સ્વરાજે રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર કરતાં કહ્યું કે, રાહુલ ગાંધી તેમના ધર્મને લઈ મૂંઝવણમાં છે. વર્ષો સુધી પાર્ટીએ તેમને એક ધર્મનિરપેક્ષ નેતા તરીકે રજૂ કર્યા જ્યારે હવે ચૂંટણી આવી રહી છે અને લાગ્યું કે હિન્દુ બહુમતી છે તો તેમણે આ છબી બનાવી.
3/5
વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજના નિવેદનને ટાંકીને ન્યૂઝ એજન્સીએ કરેલું ટ્વિટ.
વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજના નિવેદનને ટાંકીને ન્યૂઝ એજન્સીએ કરેલું ટ્વિટ.
4/5
તેમણે એમ પણ કહ્યું કે, એક એવું નિવેદન આવ્યું કે તેઓ જનોઈધારી બ્રાહ્મણ છે. પરંતુ મને ખબર નહોતી કે જનોઈધારી બ્રાહ્મણનાં જ્ઞાનમાં એટલો વધારો થઈ ગયો  કે હવે હિન્દુ હોવાનો અર્થ તેમની પાસે સમજવો પડશે? ભગવાન ન કરે તે દિવસ આવે કે અમારે હિન્દુ હોવાનો અર્થ રાહુલ પાસે સમજવો પડે. સ્વરાજે કહ્યું કે, કોંગ્રેસમાં આત્મવિશ્વાસની અછત છે. કોંગ્રેસ પાંચ રાજ્યોમાં ચૂંટણી હારવાની છે.
તેમણે એમ પણ કહ્યું કે, એક એવું નિવેદન આવ્યું કે તેઓ જનોઈધારી બ્રાહ્મણ છે. પરંતુ મને ખબર નહોતી કે જનોઈધારી બ્રાહ્મણનાં જ્ઞાનમાં એટલો વધારો થઈ ગયો કે હવે હિન્દુ હોવાનો અર્થ તેમની પાસે સમજવો પડશે? ભગવાન ન કરે તે દિવસ આવે કે અમારે હિન્દુ હોવાનો અર્થ રાહુલ પાસે સમજવો પડે. સ્વરાજે કહ્યું કે, કોંગ્રેસમાં આત્મવિશ્વાસની અછત છે. કોંગ્રેસ પાંચ રાજ્યોમાં ચૂંટણી હારવાની છે.
5/5
વિદેશ મંત્રીએ ચૂંટણી ન લડવાના સવાલ પર જવાબ આપ્યો કે, મારું સ્વાસ્થ્ય બરાબર રહેતું નથી. ડોક્ટરે ઈન્ફેક્શનથી બચવા ધૂળથી દૂર રહેવા કહ્યું છે. એટલા માટે હું લોકસભાની ચૂંટણી લડી રહી નથી.
વિદેશ મંત્રીએ ચૂંટણી ન લડવાના સવાલ પર જવાબ આપ્યો કે, મારું સ્વાસ્થ્ય બરાબર રહેતું નથી. ડોક્ટરે ઈન્ફેક્શનથી બચવા ધૂળથી દૂર રહેવા કહ્યું છે. એટલા માટે હું લોકસભાની ચૂંટણી લડી રહી નથી.
View More
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

એરપોર્ટ પર રાષ્ટ્રપતિ પુતિનનું ભવ્ય સ્વાગત કર્યા બાદ PM મોદીનું પ્રથમ નિવેદન, જાણો શું બોલ્યા 
એરપોર્ટ પર રાષ્ટ્રપતિ પુતિનનું ભવ્ય સ્વાગત કર્યા બાદ PM મોદીનું પ્રથમ નિવેદન, જાણો શું બોલ્યા 
કાલે મળશે મોટી રાહત! શું RBI રેપો રેટમાં કરશે ઘટાડો ? જાણો શું કહે છે એક્સપર્ટ 
કાલે મળશે મોટી રાહત! શું RBI રેપો રેટમાં કરશે ઘટાડો ? જાણો શું કહે છે એક્સપર્ટ 
IPL 2026: અત્યાર સુધી આ 4 દિગ્ગજ ખેલાડીઓએ IPL 2026 માંથી પોતાના નામ પાછા ખેંચ્યા
IPL 2026: અત્યાર સુધી આ 4 દિગ્ગજ ખેલાડીઓએ IPL 2026 માંથી પોતાના નામ પાછા ખેંચ્યા
Indigo Flights Cancelled: 300 ફ્લાઈટ્સ રદ અને Indigo ના શેર ધડામ, DGCA એક્શનની જોવા મળી અસર 
Indigo Flights Cancelled: 300 ફ્લાઈટ્સ રદ અને Indigo ના શેર ધડામ, DGCA એક્શનની જોવા મળી અસર 
Advertisement

વિડિઓઝ

Harsh Sanghavi : MLA મેવાણીના ગઢમાં સંઘવીએ શું કર્યો હુંકાર?
Ambalal Patel Prediction : ગુજરાત પર ફરી માવઠાનો ખતરો! અંબાલાલની ચોંકાવનારી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : સત્યમેવ જયતે
Hun To Bolish : હું તો બોલીશ : કૃષ્ણના નામે 'લાલા'નો વેપાર !
Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિના ખેલ
Advertisement
Advertisement
ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
એરપોર્ટ પર રાષ્ટ્રપતિ પુતિનનું ભવ્ય સ્વાગત કર્યા બાદ PM મોદીનું પ્રથમ નિવેદન, જાણો શું બોલ્યા 
એરપોર્ટ પર રાષ્ટ્રપતિ પુતિનનું ભવ્ય સ્વાગત કર્યા બાદ PM મોદીનું પ્રથમ નિવેદન, જાણો શું બોલ્યા 
કાલે મળશે મોટી રાહત! શું RBI રેપો રેટમાં કરશે ઘટાડો ? જાણો શું કહે છે એક્સપર્ટ 
કાલે મળશે મોટી રાહત! શું RBI રેપો રેટમાં કરશે ઘટાડો ? જાણો શું કહે છે એક્સપર્ટ 
IPL 2026: અત્યાર સુધી આ 4 દિગ્ગજ ખેલાડીઓએ IPL 2026 માંથી પોતાના નામ પાછા ખેંચ્યા
IPL 2026: અત્યાર સુધી આ 4 દિગ્ગજ ખેલાડીઓએ IPL 2026 માંથી પોતાના નામ પાછા ખેંચ્યા
Indigo Flights Cancelled: 300 ફ્લાઈટ્સ રદ અને Indigo ના શેર ધડામ, DGCA એક્શનની જોવા મળી અસર 
Indigo Flights Cancelled: 300 ફ્લાઈટ્સ રદ અને Indigo ના શેર ધડામ, DGCA એક્શનની જોવા મળી અસર 
Supermoon: આજે દુનિયા જોશે ચમકતો સુપરમૂન, જાણો કેમ આજના ચાંદને કહેવામાં આવી રહ્યો છે કોલ્ડ મૂન
Supermoon: આજે દુનિયા જોશે ચમકતો સુપરમૂન, જાણો કેમ આજના ચાંદને કહેવામાં આવી રહ્યો છે કોલ્ડ મૂન
ENG vs AUS: ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્કે 6 વિકેટ લઈ તહેલકો મચાવ્યો, હરભજન સિંહને પાછળ છોડી દીધો 
ENG vs AUS: ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્કે 6 વિકેટ લઈ તહેલકો મચાવ્યો, હરભજન સિંહને પાછળ છોડી દીધો 
Putin India Visit: રશિયાના રાષ્ટ્રપતિ પુતિન દિલ્હી પહોંચ્યા, PM મોદીએ કર્યું સ્વાગત, VIDEO 
Putin India Visit: રશિયાના રાષ્ટ્રપતિ પુતિન દિલ્હી પહોંચ્યા, PM મોદીએ કર્યું સ્વાગત, VIDEO 
8th Pay Commission: સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સ માટે સારા સમાચાર,  પગારમાં ધરખમ વધારો થશે, ક્યારથી થશે લાગુ ?
8th Pay Commission: સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સ માટે સારા સમાચાર,  પગારમાં ધરખમ વધારો થશે, ક્યારથી થશે લાગુ ?
Embed widget