શોધખોળ કરો

સુષ્મા સ્વરાજનો પલટવાર, કહ્યું- શું રાહુલ ગાંધી પાસેથી હિન્દુ હોવાનો મતલબ જાણવો પડશે ?

1/5
નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમ મોદીના હિન્દુત્વ પર સવાલ ઉઠાવ્યા બાદ કેન્દ્રીય મંત્રી સુષ્મા સ્વરાજે વળતો પ્રહાર કર્યો છે. વિદેશ મંત્રીએ કહ્યું કે, શું હવે અમારે રાહુલ ગાંધી પાસેથી હિન્દુ હોવાનો મતલબ જાણવો પડશે ? જયપુરમાં એક કાર્યક્રમમાં રાહુલે કહ્યું હતું કે, આપણાં પીએમ કહે છે કે, તેઓ હિન્દુ છે. પરંતુ તેઓ હિન્દુત્વના પાયાને નથી સમજતા. તેઓ કયા પ્રકારના હિન્દુ છે?
નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમ મોદીના હિન્દુત્વ પર સવાલ ઉઠાવ્યા બાદ કેન્દ્રીય મંત્રી સુષ્મા સ્વરાજે વળતો પ્રહાર કર્યો છે. વિદેશ મંત્રીએ કહ્યું કે, શું હવે અમારે રાહુલ ગાંધી પાસેથી હિન્દુ હોવાનો મતલબ જાણવો પડશે ? જયપુરમાં એક કાર્યક્રમમાં રાહુલે કહ્યું હતું કે, આપણાં પીએમ કહે છે કે, તેઓ હિન્દુ છે. પરંતુ તેઓ હિન્દુત્વના પાયાને નથી સમજતા. તેઓ કયા પ્રકારના હિન્દુ છે?
2/5
સુષ્મા સ્વરાજે રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર કરતાં કહ્યું કે, રાહુલ ગાંધી તેમના ધર્મને લઈ મૂંઝવણમાં છે. વર્ષો સુધી પાર્ટીએ તેમને એક ધર્મનિરપેક્ષ નેતા તરીકે રજૂ કર્યા જ્યારે હવે ચૂંટણી આવી રહી છે અને લાગ્યું કે હિન્દુ બહુમતી છે તો તેમણે આ છબી બનાવી.
સુષ્મા સ્વરાજે રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર કરતાં કહ્યું કે, રાહુલ ગાંધી તેમના ધર્મને લઈ મૂંઝવણમાં છે. વર્ષો સુધી પાર્ટીએ તેમને એક ધર્મનિરપેક્ષ નેતા તરીકે રજૂ કર્યા જ્યારે હવે ચૂંટણી આવી રહી છે અને લાગ્યું કે હિન્દુ બહુમતી છે તો તેમણે આ છબી બનાવી.
3/5
વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજના નિવેદનને ટાંકીને ન્યૂઝ એજન્સીએ કરેલું ટ્વિટ.
વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજના નિવેદનને ટાંકીને ન્યૂઝ એજન્સીએ કરેલું ટ્વિટ.
4/5
તેમણે એમ પણ કહ્યું કે, એક એવું નિવેદન આવ્યું કે તેઓ જનોઈધારી બ્રાહ્મણ છે. પરંતુ મને ખબર નહોતી કે જનોઈધારી બ્રાહ્મણનાં જ્ઞાનમાં એટલો વધારો થઈ ગયો કે હવે હિન્દુ હોવાનો અર્થ તેમની પાસે સમજવો પડશે? ભગવાન ન કરે તે દિવસ આવે કે અમારે હિન્દુ હોવાનો અર્થ રાહુલ પાસે સમજવો પડે. સ્વરાજે કહ્યું કે, કોંગ્રેસમાં આત્મવિશ્વાસની અછત છે. કોંગ્રેસ પાંચ રાજ્યોમાં ચૂંટણી હારવાની છે.
તેમણે એમ પણ કહ્યું કે, એક એવું નિવેદન આવ્યું કે તેઓ જનોઈધારી બ્રાહ્મણ છે. પરંતુ મને ખબર નહોતી કે જનોઈધારી બ્રાહ્મણનાં જ્ઞાનમાં એટલો વધારો થઈ ગયો કે હવે હિન્દુ હોવાનો અર્થ તેમની પાસે સમજવો પડશે? ભગવાન ન કરે તે દિવસ આવે કે અમારે હિન્દુ હોવાનો અર્થ રાહુલ પાસે સમજવો પડે. સ્વરાજે કહ્યું કે, કોંગ્રેસમાં આત્મવિશ્વાસની અછત છે. કોંગ્રેસ પાંચ રાજ્યોમાં ચૂંટણી હારવાની છે.
5/5
વિદેશ મંત્રીએ ચૂંટણી ન લડવાના સવાલ પર જવાબ આપ્યો કે, મારું સ્વાસ્થ્ય બરાબર રહેતું નથી. ડોક્ટરે ઈન્ફેક્શનથી બચવા ધૂળથી દૂર રહેવા કહ્યું છે. એટલા માટે હું લોકસભાની ચૂંટણી લડી રહી નથી.
વિદેશ મંત્રીએ ચૂંટણી ન લડવાના સવાલ પર જવાબ આપ્યો કે, મારું સ્વાસ્થ્ય બરાબર રહેતું નથી. ડોક્ટરે ઈન્ફેક્શનથી બચવા ધૂળથી દૂર રહેવા કહ્યું છે. એટલા માટે હું લોકસભાની ચૂંટણી લડી રહી નથી.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
Weather Forecast: અલનીનો અને વરસાદને લઇને અંબાલાલ પટેલે શું કરી આગાહી, જાણો કેવું રહેશે હવામાન
Weather Forecast: અલનીનો અને વરસાદને લઇને અંબાલાલ પટેલે શું કરી આગાહી, જાણો કેવું રહેશે હવામાન
Embed widget