શોધખોળ કરો

45 હજાર કરોડના દેવાદાર અંબાણીને રાફેલ ડીલ કેવી રીતે મળી ? રાહુલ ગાંધીનો PMને સવાલ

1/5
રામલીલા મેદાનમાં કોંગ્રેસ કાર્યકર્તાઓને સંબોધન કરતાં રાહુલ ગાંધીએ કહ્યું, પીએમ મોદીએ રાફેલ ખરીદીના સોદાનો કોન્ટ્રાક્ટ માત્ર સાત દિવસ પહેલાં જ બનેલી અનિલ અંબાણીની કંપનીને આપ્યો. અંબાણીએ તેની જિંદગીમાં એક પણ હવાઇ જહાજન નથી બનાવ્યું પરંતુ તેમની એકમાત્ર યોગ્યતા તે મોદીના મિત્ર છે. જેના કારણે તેમને ફાયદો પહોંચાડવા આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. જે બાદ રાહુલે મોદીને સવાલ કર્યો કે આખરે 45,000 કરોડ રૂપિયાના દેવાદાર અનિલ અંબાણીની કંપનીને રાફેલનો કોન્ટ્રાક્ટ કેવી રીતે આપવામાં આવ્યો ?
રામલીલા મેદાનમાં કોંગ્રેસ કાર્યકર્તાઓને સંબોધન કરતાં રાહુલ ગાંધીએ કહ્યું, પીએમ મોદીએ રાફેલ ખરીદીના સોદાનો કોન્ટ્રાક્ટ માત્ર સાત દિવસ પહેલાં જ બનેલી અનિલ અંબાણીની કંપનીને આપ્યો. અંબાણીએ તેની જિંદગીમાં એક પણ હવાઇ જહાજન નથી બનાવ્યું પરંતુ તેમની એકમાત્ર યોગ્યતા તે મોદીના મિત્ર છે. જેના કારણે તેમને ફાયદો પહોંચાડવા આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. જે બાદ રાહુલે મોદીને સવાલ કર્યો કે આખરે 45,000 કરોડ રૂપિયાના દેવાદાર અનિલ અંબાણીની કંપનીને રાફેલનો કોન્ટ્રાક્ટ કેવી રીતે આપવામાં આવ્યો ?
2/5
દેશમાં દલિતો, આદિવાસીઓ અને લઘુમતીઓની હત્યા થઈ રહી છે પરંતુ વડાપ્રધાનનાં મોં માંથી એક શબ્દ નથી નીકળતો. ગેંગરેપ થાય છે પરંતુ દેશના વડાપ્રધાન એક શબ્દ નથી બોલતા. બીજેપીના લોકો ગભરાઈ ગયા છે અને જલ્દી ચૂંટણી કરાવવા માંગે છે. સભા દરમિયાન રાહુલ સ્થાનિક મુદ્દાને ભૂલી ગયા અને માત્ર વડાપ્રધાન મોદી પર જ પ્રહાર કરતાં રહ્યા.
દેશમાં દલિતો, આદિવાસીઓ અને લઘુમતીઓની હત્યા થઈ રહી છે પરંતુ વડાપ્રધાનનાં મોં માંથી એક શબ્દ નથી નીકળતો. ગેંગરેપ થાય છે પરંતુ દેશના વડાપ્રધાન એક શબ્દ નથી બોલતા. બીજેપીના લોકો ગભરાઈ ગયા છે અને જલ્દી ચૂંટણી કરાવવા માંગે છે. સભા દરમિયાન રાહુલ સ્થાનિક મુદ્દાને ભૂલી ગયા અને માત્ર વડાપ્રધાન મોદી પર જ પ્રહાર કરતાં રહ્યા.
3/5
જયપુરઃ રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શનિવારે ચૂંટણી પ્રચારનો શંખનાદ કરતાં પીએમ મોદી પર પ્રહાર કર્યો. તેમણે આરોપ લગાવ્યો કે પીએમ નરેન્દ્ર મોદીએ 45 હજાર કરોડ રૂપિયાના દેવાદાર અનિલ અંબાણીની કંપનીને રાફેલ કોન્ટ્રાક્ટ અપાવ્યો, કારણકે તે પીએમ મોદીના મિત્ર છે.
જયપુરઃ રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શનિવારે ચૂંટણી પ્રચારનો શંખનાદ કરતાં પીએમ મોદી પર પ્રહાર કર્યો. તેમણે આરોપ લગાવ્યો કે પીએમ નરેન્દ્ર મોદીએ 45 હજાર કરોડ રૂપિયાના દેવાદાર અનિલ અંબાણીની કંપનીને રાફેલ કોન્ટ્રાક્ટ અપાવ્યો, કારણકે તે પીએમ મોદીના મિત્ર છે.
4/5
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ  કહ્યું કે, જ્યારે 56ની છાતીના ચોકીદાર સામે સંસદમાં રાફેલ કૌભાંડનો મુદ્દો ઉઠાવવામાં આવે છે અને ભ્રષ્ટાચાર પર સવાલ પૂછવામાં આવે ત્યારે તેમના દોઢ કલાકના ભાષણમાં એક મિનિટ પણ જવાબ આપતાં નથી. યુપીએ સરકારે રાફેલ ડીલ HALને આપી હતી, પરંતુ મોદી સરકરે તેને તેમના મિત્ર અનિલ અંબાણીને આપી દીધી. તેમણે કહ્યું કે યુપીએ સરકારે એક હવાઇ જહાજને 540 કરોડ રૂપિયામાં ખરીદ્યું હતું. જ્યારે પીએમ મોદીએ ફ્રાન્સની કંપની પાસેથી એક હવાઇ જહાજ 1600 કરોડમાં ખરીદ્યુ.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે, જ્યારે 56ની છાતીના ચોકીદાર સામે સંસદમાં રાફેલ કૌભાંડનો મુદ્દો ઉઠાવવામાં આવે છે અને ભ્રષ્ટાચાર પર સવાલ પૂછવામાં આવે ત્યારે તેમના દોઢ કલાકના ભાષણમાં એક મિનિટ પણ જવાબ આપતાં નથી. યુપીએ સરકારે રાફેલ ડીલ HALને આપી હતી, પરંતુ મોદી સરકરે તેને તેમના મિત્ર અનિલ અંબાણીને આપી દીધી. તેમણે કહ્યું કે યુપીએ સરકારે એક હવાઇ જહાજને 540 કરોડ રૂપિયામાં ખરીદ્યું હતું. જ્યારે પીએમ મોદીએ ફ્રાન્સની કંપની પાસેથી એક હવાઇ જહાજ 1600 કરોડમાં ખરીદ્યુ.
5/5
રાહુલ ગાંધીએ જીએસટી મુદ્દે મોદી સરકાર પર પ્રહાર કરતાં કહ્યું કે, અમારી સરકાર બનશે તો પાંચા અલગ-અલગ સ્તરવાળા ગબ્બર સિંહ ટેક્સને બદલીને એક જીએસટી આપીશું. અમે ડીઝલ અને પેટ્રોલને પણ જીએસટી અંતર્ગત કરીશું, જેનાથી મોંઘવારી ઘટશે. ગબ્બર સિંહ ટેક્સથી દેશના નાના અને મધ્યમ વર્ગના વેપારીઓને ઘણું નુકસાન થયું છે.
રાહુલ ગાંધીએ જીએસટી મુદ્દે મોદી સરકાર પર પ્રહાર કરતાં કહ્યું કે, અમારી સરકાર બનશે તો પાંચા અલગ-અલગ સ્તરવાળા ગબ્બર સિંહ ટેક્સને બદલીને એક જીએસટી આપીશું. અમે ડીઝલ અને પેટ્રોલને પણ જીએસટી અંતર્ગત કરીશું, જેનાથી મોંઘવારી ઘટશે. ગબ્બર સિંહ ટેક્સથી દેશના નાના અને મધ્યમ વર્ગના વેપારીઓને ઘણું નુકસાન થયું છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ
મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ
ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ
ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સરકારી વિભાગોની પોલ ખોલતો રિપોર્ટHun To Bolish : હું તો બોલીશ : કેમ સૂકાયા બગીચા, ક્યાં ગયું પાણી?Interim bail for Asaram Bapu: આસારામના 3 મહિનાના જામીન મંજૂર, હાઈકોર્ટે આપી મોટી રાહતAcharya Rakeshprasad : દેવી દેવતાઓની નિંદા કરનારા સ્વામિનારાયણના સાધુઓ માપમાં રહેજો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ
મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ
ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ
ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Embed widget