શોધખોળ કરો
માયાવતી-અખિલેશના ગઠબંધન પર રાહુલ ગાંધીએ શું કહ્યું ? જાણો વિગત
1/3

ઉત્તર પ્રદેશને લઇને રણનીતિ અંગેના સવાલ પર રાહુલ ગાંધીએ કહ્યું કે અમે પીછે હઠ નહીં કરીએ, કોંગ્રેસ પાર્ટી સંપૂર્ણ શક્તિ સાથે દરેક સીટ પર ચૂંટણી લડશે. મારું માનવું છે કે તેઓએ કોંગ્રેસ પાર્ટીને અંડરએસ્ટીમેટ કરી છે. કોંગ્રેસ પાર્ટીની શક્તિથી તેઓ હજુ અજાણ છે.
2/3

દુબઇ યાત્રા પર ગયેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જણાવ્યું કે, આ એક રાજનીતિક નિર્ણય છે. તેઓએ પોતાનો રાજનીતિક નિર્ણય લીધો અમે તેનું સન્માન કરીએ છીએ. હું માયાવતી, અખિલેશ અને મુલાયમ સિંહનો આદર કરું છું. પરંતુ અમારે અમારું કામ પણ કરવું પડશે. અમે ઉત્તર પ્રદેશમાં સમગ્ર તાકાતથી ચૂંટણી લડીશું.
Published at : 13 Jan 2019 08:48 PM (IST)
View More



















