શોધખોળ કરો
IMFની કેન્દ્રને સલાહઃ ગામડાઓમાં ફરીથી 500 અને 1000ની જૂની નોટો ચાલુ કરો
1/4

આઈએમએફના એશિયા-પેસિફિક મિશનના આસિસ્ટન્ટ ડિરેક્ટર પોલ એ કાશિનના જણાવ્યા પ્રમાણે વેક્યુમ ક્લીનરથી રોકડ ખેંચી લીધા પછી નવી કરન્સી રજૂ કરવામાં ક્લીનરને રિવર્સ ચલાવાયું તેના કારણે માર્કેટમાં ગંભીર અસર પડી છે. તેણે એવી પણ સલાહ આપી છે કે નોટબંધીને કારણે ભારતના વિકાસ દર નકારાત્મક અસર પડી છે અને તેનાથી દેશની બેંકોની એનપીએ વધી જશે.
2/4

આઈએમએફએ દેશમાં જારી કરન્સી સંકટના સંદર્ભે કહ્યું હતું કે, આઠમી નવેમ્બરે લેવામાં આવેલા નોટબંધીના નિર્ણયે માર્કેટમાંથી રોકડને એ રીતે ખેંચી લીધી છે જેમ કોઈ વેક્યુમ ક્લીનર સફાઈ કરતી વખતે કોઈ વસ્તુ ખેંચી લે છે.
Published at : 25 Feb 2017 07:40 AM (IST)
View More























